rashifal-2026

પિરામીડ વડે મેળવો સુખ-શાંતિ

Webdunia
W.D
જો વ્યક્તિના મનને શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ તેને ફીકી અને નકામી લાગે છે. એટલા માટે એટલા માટે આ વાતને કોઈ પણ નકારી ન શકે કે ધનની સાથે સાથે મનની શાંતિ પણ મળવી ખુબ જ જરૂરી છે. શાંતિ અને સુખ-સમૃદ્ધિ પિરામીડ વડે મેળવી શકાય છે. આના માટે તમારા ઘરનું નિર્માણ પિરામીડ જેવું કરાવો. પિરામીડનો એક ખુણો ઉત્તર દિશામાં રાખવાથી વાયુમંડળમાં ફરતી બધી જ શક્તિઓ ઘરના ઉન્નત માર્ગ વડે ઘરની અંદર પ્રવેશ કરે છે. ઘરની અંદર પ્રવેશીને આ શક્તિઓ શનૈ:શનૈ: અંદરના વાતાવરણને સુંદર બનાવતી રહે છે. ત્યારે ગૃહ સ્વામી અને તેના પરિજનોના મનમાં ખુબ જ પ્રસન્નતાનો ઉદભવ થાય છે અને આવા ઘરની અંદર રહેનારા લોકોનું જીવન મંગલમયી બની જાય છે.

સાભાર-વાસ્તુ એવં જ્યોતિષ
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

Show comments