Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘર ક્યાં બનાવવું અને ક્યાં નહિ?

Webdunia
N.D
પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ઝાડ, તેની પર બનેલ કુવો વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ.

કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની પાછળ કે વિષ્ણું, સુર્ય, શિવ કે જૈન મંદિરની આગળ પાછળ પ્લોટ પર ઘર ન બનાવવું.

આ સિવાય પ્લોટ પર ઘર બનાવતી વખતે ઉત્તર, પૂર્વ અને ઈશાનમાં વધારે જગ્યા છોડો. ઘરની છતનો ઢાળ પણ ઉત્તર કે ઈશાન તરફ હોવો જોઈએ. સીવેજ અને નળ પણ ઈશાન અને નૈઋત્યમાં હોવો જોઈએ.

બારીઓ પુર્વ અને ઉત્તર તરફ વધારે રાખવી. દક્ષિણમાં બારી ન બનાવશો. ઈશાન ખુણામાં રસોડુ પણ ન બનાવશો. આઉટ હાઉસ હંમેશા પશ્ચિમ અને દક્ષિણમાં તેમજ ગેરેજ પુર્વ અને ઉત્તરમાં બનાવો.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments