Festival Posters

કેવુ હોવુ જોઈએ ઘર અને દેવઘર

Webdunia
W.D
જેવી પવિત્રતા મંદિરમાં રાખવામાં આવે છે, ત્યાં જેવા નિયમોનુ પાલન ત્યાં કરવામાં આવે છે, એવુ લાખ પ્રયત્ન કરવા છતા પણ આપણે આપણા ઘરમાં નથી રાખી શકતા. ઘરને સુંદર ઘર રહેવા દો. પરંતુ એટલુ પવિત્ર કરવાની કોશિશ ન કરો કે આપણે સહજતાપૂર્વક જીવવાનુ જ ભૂલી જઈએ.

પૂજાનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. બ્રહ્મ મૂહુર્ત સવારે 3 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી પહેલાનો સમય નક્કી કરો. ઈશાન ખૂણામાં મંદિર સર્વશ્રેષ્ઠ હોય છે. આપણુ મોઢુ પૂજા સમયે ઈશાન પૂર્વ અથવા ઉત્તરમાં હોવુ જોઈએ જેનાથી આપણને સૂર્યની ઉર્જા અને ચુંબકીય ઉર્જા મળી શકે. તેનાથી આપણો આખો દિવસ શુભ રહે છે. ઓછામાં ઓછા દેવી-દેવતા પૂજા સ્થાનમાં સ્થાપિત કરો. દેવી-દેવતાઓને એક સ્વરૂપમાં સ્થાપિત કરો.

મનને પવિત્ર રાખો. બીજાના પ્રત્યે સદ્દભાવના રાખશો તો તમારી પૂજા સાત્વિક રહેશે અને ઈશ્વર તમને હજાર ગણું આપશે. તમારા દુ:ખ ઈશ્વર પ્રત્યેની અપાર શ્રધ્ધા દ્વારા જ દૂર થઈ શકે છે.

ઓછામાં ઓછી મૂર્તિઓ, ઓછામાં ઓછા ફોટા(નાની સાઈઝના), પાઠ, મંત્રોચ્ચાર, ઓછામા ઓછો સમય એકાંતમાં રહેશો તો સાચા શબ્દોમાં પૂજા-પ્રાર્થના સાર્થક થશે. એક ગૃહસ્થએ આ નિયમ અપનાવવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ આવશે. ઈશ્વરની સેવામાં થોડુ દાન-પુણ્ય, ગૌ સેવા, માનવ સેવા કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

ઋષિકેશ-હરિદ્વાર હાઇવે પર એક હાઇ સ્પીડ એસયુવી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

Show comments