Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
0

વાસ્તુદોષ દૂર કરો

મંગળવાર,મે 13, 2008
0
1
જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલાં હોય ત્યાં મકાનનું નિર્માણ કરવું ઉત્તમ છે તુલસીનો છોડ પોતાના મકાનની ચારે બાજુ અને 90 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ રાખે છે જેમ કે શાસ્ત્રોમાં આ છોડને ખુબ જ પવિત્ર તેમજ પૂજનીય માનવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં...
1
2

વાસ્તુ દ્વારા માનસિક સંતોષ

મંગળવાર,એપ્રિલ 8, 2008
આખરે કોઈ તો એવી શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે. થોડી ઘણી વાતો આપણે જાણીએ છીએ પણ અમુક વાતો તો એવી છે કે આપણે પણ નથી જાણતાં. જે થોડી ઘણી વાતો આપણે જાણીએ છીએ તેમાંનું એક છે વાસ્તુ. આ સંબંધે શાસ્ત્ર અને યાંત્રિક બંને અલગ...
2
3

વાસ્તુશાસ્ત્રીય ગ્રંથ

શુક્રવાર,એપ્રિલ 4, 2008
સંસ્કૃત ગ્રંથ 'સૂત્ર વાડમ્ય'માં વાસ્તુ-વિદ્યાનું વિવેચન મળે છે. આની અંદર વાસ્તુ-કર્મ, વાસ્તુ-મંગલ, વાસ્તુ-હોમ, વાસ્તુ-પરીક્ષા, જમીન-પસંદગી, દ્વ્રાર-નિયમ, વૃક્ષારોપણ, દાર્વાહરણ, પદવિન્યાસ વગેરેના સંબંધમાં વિચાર, સિધ્ધાંત અને પદ્ધતિઓ અનેક
3
4

પૂજાનો રૂમ ક્યાં હોવો જોઈએ

ગુરુવાર,માર્ચ 20, 2008
આપણા ઘરમાં પૂજાનો રૂમ હોવો ખુબ જ જરૂરી છે. પરંતુ જો પૂજાનો રૂમ યોગ્ય જગ્યાએ હોય તો મનની અંદર શાંતિ રહે છે. ભગવાનની પૂજા આપણે જરૂર કરીએ છીએ પરંતુ ઘરની અંદર પુજાનો રૂમ ક્યાં હોવો જોઈએ તેની જાણકારી ન હોવાથી આપણને મનવાંછિત...
4
4
5

ઘરની સામે વૃક્ષ ન લગાવશો

મંગળવાર,માર્ચ 18, 2008
ઘર બનાવતી વખતે આપણે ગમે તેટલી સાવધાની રાખીએ અને મકાનને વાસ્તુને અનુરૂપ પણ બનાવીએ પરંતુ ઘરના મુખ્ય દ્વારની સામે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મુખ્ય દ્વારની સામે અણીદાર અને કાંટાવાળી કોઈ પણ વસ્તુ હશે...
5
6
જ્યારે પણ આપણે આપણું મકાન બનાવીએ છીએ ત્યારે મનમાં હંમેશા તેવું રહે છે કે અમે જે મકાનને પોતાની કમાણીથી કે કર્જ લઈને બનાવી રહ્યાં છીએ તેની અંદર અમે અને અમારો પરિવાર સુખ શાંતિથી રહી શકીએ. બાળકો ઉન્નતિ કરે. ઘરની અંદર કોઈ પણ...
6
7

પ્રાણીઓ અનિષ્ટતાને દૂર કરે છે

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
આજે જમાનો આટલો બધો હાઈટેક થઈ ગયો છતાં પણ લોકો શુકન અપશુકનને લઈને પ્રાણીઓના રંગને પણ તેની સાથે જોડી દે છે. ઘરની અંદર જો તેઓ કોઈ પ્રાણી કે પક્ષીને પાળવના હોય તો પહેલાં વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રની સલાહ લે છે. પ્રાણીઓ અને પક્ષીઓની અંદર...
7
8
વાસ્તુશાસ્ત્ર આના રચયિતા વિશ્વકર્માજીની માનવને અદભુત ભેટ છે. જ્યોતિષ વિજ્ઞાનના અંતર્ગત વાસ્તુનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ ઘરનું નિર્માણ કરતી વખતે તેને વાસ્તુને અનુકૂળ બનાવવું જરૂરી છે. કેમકે ઘરની સુખ, શાંતિ અને સમૃધ્ધિ આની પર...
8
8
9

વાસ્તુની અસર

બુધવાર,જાન્યુઆરી 23, 2008
લગભગ 500 વર્ષ ઈ.સ. પૂર્વે હડપ્પા તેમજ મોહેન્જોદડોના અવશેષો મળ્યાં છે તેનાથી ખબર પડે છે કે નગર, ભવન કેટલા વ્યવસ્થિત રીતે બનાવવામાં આવતાં હતાં. અહીંયા પર કનિષ્ક કાલીન બૌધ્ધ સ્તૂપ પણ મળી આવ્યાં છે. પાટલીપુત્ર નગરની વચ્ચે આવેલ...
9
10

વાસ્તુ અનુસાર 2008

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
ચીનની વાસ્તુકલા ફંગેશ્વર અનુસાર આ નવું વર્ષ 2008 'રેંટ યર' છે. આ સિવાય મૈજિક સ્ક્વાયરના મધ્યમાં 1 આવ્યો છે જે જળ તત્વ છે. આ 1 અંક તરલીય પદાર્થોને સુચિત કરે છે. આની દિશા ઉત્તર છે. આ અંક દિશા અને રેંટ યર હોવાના આધારે મારૂ એ માનવું છે કે આ વર્ષે...
10
11

હોરા યંત્ર જમીન માપવાનું સાધન

મંગળવાર,જાન્યુઆરી 8, 2008
સુધીર પિમ્પલે મહર્ષિ યોગી વૈદિક વિશ્વવિદ્યાલયનાં પ્રશિક્ષિત 'વાસ્તુ નિષ્ણાત' છે. તેમણે ભાવાતીત ધ્યાનની સાથે વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ, ભવન નિયોજન અને નિર્માણ, ઈન્ટિરિયર ડિઝાઈનિંગનુ ગહન અધ્યયન કર્યું છે. વર્તમાન જમીનનું...
11
12

વાસ્તુની નજરે પૂજારૂમ

સોમવાર,ડિસેમ્બર 31, 2007
ઘરમાં પૂજાના રૂમનું સ્થાન સૌથી મહત્વ હોય છે. આ તે જ્ગ્યા હોય છે જ્યાંથી આપણે પરમાત્મા સાથે સીધો સંવાદ કરી શકીએ છીએ. એવી જ્ગ્યા જ્યં મનને સૌથી વધારે શાંતિ અને આનંદ મળે છે. પ્રાચીન સમયમાં ખાસ કરીને પૂજાનો રૂમ ઘરની અંદર નહોતો બનાવવામાં આવતો...
12
13

દિગ્વિન્યાસ-પ્રાચી સાધન

બુધવાર,ડિસેમ્બર 26, 2007
મકાનનું નિર્માણ, હવેલીનું નિર્માણ, રાજપ્રસાદ નિર્માણ, ગામ તેમજ નગરોનાં નિયોજનનો મહત્વપૂર્ણ સિધ્ધાંત તેમજ મૂળ આધાર પર સાચી દિશાઓ નક્કી કરવાની હોય છે. આને પ્રાચી સાધન પણ કહેવામાં આવે છે. આમાં સૌથી પહેલા પૂર્વ દિશા...
13
14

ઈશાન ખુણામાં રસોડુ ન બનાવશો

બુધવાર,ડિસેમ્બર 12, 2007
કિચનમાં લગભગ ત્રણથી પાંચ કલાક સુધી આગ સળગતી રહે છે કે પછી અન્ય વધારે તાપમાનવાળા ઉપકરણોનો ઉપયોગ થાય છે. આ બધું જ અગ્નિતત્વની ગતિવિધિઓ છે. જ્યારે કે ઈશાન જળ તત્વનું પ્રધાન ક્ષેત્ર હોય છે...
14
15

વાસ્તુશાસ્ત્રના નિયમો અને કર્મ

શુક્રવાર,નવેમ્બર 30, 2007
પાછલાં થોડાક વર્ષોમાં ભવન નિર્માણનું કામ સંપુર્ણ રીતે આધુનિક અથવા પાશ્ચાત્ય ટેકનીકના આધાર પર કરવામાં આવી રહ્યું છે જેની અંદર વાસ્તુશાસ્ત્રના બધા જ નિયમો તેમજ સિધ્ધાંતોને અલગ કરી દેવામાં આવ્યાં...
15
16

ભારતીય વેદ

મંગળવાર,નવેમ્બર 20, 2007
પૃથ્વી પર રહેનાર બધા જ જીવોમાંથી મનુષ્યની અંદર જ ચેતના, બુધ્ધિ, જ્ઞાન વગેરે મળી આવે છે. જેના સ્વભાવથી જ મનુષ્ય પ્રકૃતિના જુદા જુદા રૂપોને જાણવા માટે ઉત્સાહિત રહેલ છે. જેવી રીતે કહેવામાં આવે છે કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે...
16
17
જ્યારે પણ આપણે ઘરને શણગારવાની વાત કરીએ છીએ ત્યારે આપણને અલગ-અલગ રીતની વસ્તુઓનું ધ્યાન આવે છે પરંતુ આટલું જ પુરતુ નથી. આજની આ ભાગદોડવાળી અને તણાવભરી જીંદગીમાં લોકો એવું ઈચ્છે છે કે તેમને ઘરની અંદર તે બધી જ શાંતિ મળે જેમની તેઓને...
17
18

જમીનના પ્રકાર

સોમવાર,નવેમ્બર 5, 2007
સમરાંગણ સૂત્રધારમાં દેશોના આધારે જમીનના પ્રકાર વહેચવામાં આવ્યાં છે. દેશમાં ત્રણ પ્રકારના ભેદ બતાવવામાં આવ્યાં છે : જંગલ જે દેશમાં પાણી થોડુક દુર હોય, રેત વધારે હોય, સુકી વનસ્પતિ વધારે પ્રમાણમાં મળતી હોય, જ્યાં નાના નાના....
18
19
આપણુ પોતાનુ ઘર હોવાનું સપનું જ્યારે સાકાર થાય ત્યારે થનારો આનંદ અનેરો હોય છે. જ્યાં ઘર હોય ત્યાં ભગવાનનું મંદિર પણ હોય જ. કારણકે ભગવાનનું ઘર હોય ત્યારે જ તો આપણે પૂજા, આરતી, આરાધના, આપણી શ્રધ્ધા-ભક્તિ વ્યક્ત કરી શકીએ.
19