Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમીએ આ પ્રસાદ ચઢાવવાથી માતા સરસ્વતી થાય છે પ્રસન્ન

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (16:03 IST)
વર્ષ 2024માં  વસંત પંચમીસંત પંચમીની તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ બપોરે 2.41 કલાકે હશે. વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી, બુધવારે રાત્રે 12.09 મિનિટે સમાપ્ત થશે.

વસંત પંચમીસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
આ દિવસે દેવી સરસ્વતીને પીળા લાડુ ચઢાવો.
 
વસંત પંચમીના દિવસે પીળા રંગના મીઠા ચોખા ચઢાવવા પણ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે પીળા કેસર ચોખા તૈયાર કરીને દેવી સરસ્વતીની પૂજા માટે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
 
વસંત પંચમીના દિવસનું ઘણું મહત્વ છે. બસંત પંચમીનો દિવસ અબુઝ મુહૂર્ત તરીકે ઓળખાય છે. આ દિવસે લગ્ન અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે.
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments