Dharma Sangrah

Dating- શું આ વેલેંટાઈન પહેલી ડેટ પર જઈ રહ્યા છો તો જાણી લો કે કેવી વાતથી છોકરી થશે ઈમ્પ્રેસ

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (00:46 IST)
હમેશા પહેલી ડેટમાં કોઈ અજાણે કે જેનાથી થોડી ઓળખ હોય તેનાથી શું વાત કરીશ, શું પૂછવું, શું ન પૂછવું જેવા ઘણા સવાલ મનમાં આવે છે. કોઈ નહી ઈચ્છે છે કે તેની પહેલી ડેટ ખરાબ હોય અને છોકરી આગળ તેનાથી મળવા નહી ઈચ્છે. આવો અમે તમને જણાવીએ કે પ્રથમ ડેટમાં શું વાત કરી શકાય છે. 
 
1. બધાને તેમના કામના વિશે જણાવવું સારું લાગે છે. તેથી છોકરીથી તેના પ્રોફેશનના વિશે પૂછવું. અહીં પર ધ્યાન રાખો કે તેની સેલેરી કદાચ ન પૂછવી. બાકી આ ટૉપિક પર ખૂબ મોડી સુધી વાત કરી શકાય છે અને છોકરી બોર પણ નહી થશે. 
 
2. છોકરીથી તેના વીકેંડ પ્લાનના વિશે પૂછવું જેમ કે રજાના દિવસોમાં શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે. તેનાથી તમે તેના વિશે ઘણા બીજી વાત પણ જાણી લેશો. 
 
3. તેના શોખ વિશે પૂછવું અને તમારા શોખ પણ જણાવો. 
 
4. તેના ફ્રેંડ સર્કલ વિશે પૂછવું, તેનાથી પણ તમને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વિશે જાણવાના અવસર મળશે. 
 
5. તેની ફેમિલી વિશે પણ વાત કરી શકાય છે. તેનાથી તમે તેના રહન-સહન પારિવારિક વાતાવરણ વગેરે વસ્તુઓને જાણવામાં મદદ મળશે. 
 
6. પૂરી વાતચીતના સમયે વાતાવરણને હળવું બનાવી રાખવા માટે, વચ્ચે વચ્ચે હંસી મજાક કરતા રહો. 
 
7. તેના પર સારી રીતે ધ્યાન આપતા તેનાથી વાત કરવી, તેને કોઈ વસ્તુ કે વાત સારી લાગે તો તેના વખાણ પણ અને આખરે જતા જતા ફરી કયારે મળશો જેવા સવાલ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments