Festival Posters

14 ફેબ્રુઆરી ડેટ પર જવાનું પ્લાન છે? તો ભૂલીને પણ ગર્લફ્રેંડને આ 7 જગ્યા પર ન લઈ જવું

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (15:08 IST)
જ્યારે ગર્લફ્રેંડને સાથે ડેટનો પ્લાન છે, તો સાચી જગ્યાનો ચયન એક ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. ખોટી જગ્યાનો ચયન તમારી પૂરી પ્લાનિંગ ફેલ કરી શકે છે. આવો જાણીએ એવી જ કેટલીક જગ્યાઓ વિશે જે ભૂલીને પણ ડેટ માટે નહી પસંદ કરવી જોઈએ. 
1. સુનસાન જગ્યા- ડેટ માટે ક્યારે પણ સુનસાન જગ્યા ન પસંદ કરવી. છોકરીઓમી સુરક્ષાના હિસાબે પણ પબ્લિક પ્લેસ ચયન હમેશા સારું રહે છે. 
 
2. એડવેંચર પ્લેસ- એવી જગ્યા જ્યાં પણ ખૂબ એડવેંચર ગતિવિધિ થઈ શકે, એવી જગ્યાઓ પર મજા તો બહુ આવે છે પણ ડેટ માટે આ જગ્યા યોગ્ય નથી. એવી જગ્યાઓ પર તમે એક બીજાને ધ્યાન આપવાની જગ્યા બીજી એક્ટિવિટીમાં ગૂંચવાયેલા રહેશો અને શાંતિથી વાતચીત કરી એક બીજાને વધારે સમજવાના અવસર નહી મળશે. 
 
3. હૉંટેડ પ્લેસ- સરપ્રાઈજ ડેટ ઈરાદાથી કોઈ એવી જગ્યા ન ચયન કરવી જેના વિશે ખોટી વાત સાંભળી હોય કે જેના વિશે તમે પોતે વધારે જાણકારી ન હોય. ડેટ પછી છોકરીને સુરક્ષિત ઘર પહોંચાડવાવું પણ જવબાદાર છોકરાની ઓળખ છે. 
 
4. ફેમિલી રેસ્ટોરેંટ- ડેટ માટે કોઈ રેસ્ટોરેંટ ચયન ન કરવું. જ્યાં ઘણા ફેમિલી, બાળક વગેરે આવતા હોય. એવું વાતાવરણમાં ત્યાં શોર-ગુલ થશે અને તમે શાંતિથી એક બીજાથી વાત નહી કરી શકશો. 
 
5. સિનેમા હૉલ- શરૂઆતની ડેટ એક બીજાને ઓળખવું હોય છે. જે આપસી વાતથી જ શકય છે. એવામાં જો તમે ફિલ્મ જોવાના વિચારી રહ્યા છો તો યાદ રાખો કે 3 કલાક તો તમારા સિનેમામાં જ ખરાબ થઈ જશે. 
 
6. મિત્રના ઘરે- એવી કોઈ જગ્યા જ્યાં ઓળખના લોકો અને મિત્ર વગેરે હોય, ત્યાં તમારું ધ્યાન વહેચાઈ જશે અને છોકરી તેને નહી ઓળખતી હશે તો તે ગભરાઈ શકે છે. 
 
7. ધાર્મિક જગ્યા- મંદિર જવું સારી વાત છે પણ ડેટ માટે આ જગ્યા કદાચ યોગ્ય નથી. ધાર્મિક વાતાવરણમાં તમને જે જરૂરી વાત કરવી છે તે નહી થશે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments