Dharma Sangrah

2018 મકર સંક્રાતિ 14 કે 16 જાન્યુઆરીને, જાણો તિથિ અને મૂહૂર્ત

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (11:28 IST)
મકર સંક્રાતિનો તહેવાર દરેક વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશના અવસર ઉજવાય છે. 14મી જાન્યુઆરી બપોરે 1 વાગીને 47 મિનિટ પર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. 
સૂર્ય આ સ્થિતિમાં 15 જાન્યુઆરીને સવારે 5 વાગીને 11 મિનિટ સુધી રહેશે. મકર સંક્રાતિ પર સૂર્ય ઉતરાયણ હોય છે સૂર્યના ઉતરાયણ હોવાથી ખરમાસ સમાપ્ત થઈ જાય છે. ખરમાસની સમાપ્તિ પછી બધા પ્રકારના માંગલિક કાર્ય પ્રારંભ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments