Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (16:04 IST)
Singhara Barfi
જો તમે પણ નવરાત્રિનુ વ્રત કરી રહ્યા છો અને આ વખતે નવરાત્રિ પર કંઈક ખાસ બનાવવા માંગો છો તો તમારે આજે નવરાત્રિના પહેલા દિવસે આ શિંગોડાના લોટની બરફી જરૂર ટ્રાય કરવી જોઈએ 
 
નવરાત્રિ વ્રતમાં લોકો મોટેભાગે ફળાહાર ખાય છે. જો તમે પણ વ્રતમાં ગળ્યુ ખાવાનુ પસંદ કરો છો તો તમે આ વખતે શિંગોડાના લોટની બરફીની આ રેસીપી બનાવીને જોઈ શકો છો. સિંગોડાની બરફી બનાવવા માટે તમારે ન તો વધુ ફેંસી સામાનની જરૂર પડશે કે ન તો તમને વધુ સમય લાગશે.  આ બરફીને ખાધા પછી વ્રત દરમિયાન અનુભવાતી કમજોરી અને થાકને પણ ગાયબ થઈ જશે.  આવો જાણીએ આ બરફી બનાવવાની સહેલી રીત. 
 
પહેલુ સ્ટેપ - શિંગોડાની બરફી બનાવવા માટે સૌથી પહેલા તમારે એક  કડાહીમાં 2-3 ચમચી ઘી નાખીને તેને મઘ્યમ તાપ પર ગરમ કરવાનુ છે. ઘી ઓગળી જાય કે કઢાઈમાં એક કપ શિંગોડાનો લોટ નાખીને તેને સારી રીતે સેકી લો. 
 
બીજુ સ્ટેપ - તમારે લોટને ત્યા સુધી ચલાવતા રહેવાનુ છે જ્યા સુધી તેનો રંગ ગોલ્ડન ન થઈ જાય. ત્યારબાદ તમારે કઢાઈમાં એક કપ દૂધ નાખો.  
 
ત્રીજુ સ્ટેપ - તમારે દૂધ લોટમા એકસાથે નાખવાને બદલે થોડું-થોડું મિક્સ કરવાનું રહેશે. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તમારે તેમાં ત્રણ-ચોથાઈ (3/4)કપ ખાંડ નાખવી.
 
ચોથું સ્ટેપ - ખાંડ સારી રીતે મિક્સ થયા પઆ પછી તમે આ મિશ્રણમાં બારીક સમારેલા કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. બરફીનો સ્વાદ વધારવા માટે તમારે આ મિશ્રણમાં એક ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર પણ નાખી શકો છો.  
 
છઠ્ઠુ સ્ટેપ - જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ  જાય તો તમે તેને બરફીના શેપમાં કાપી શકો છો.  હવે તમારી શિંગોડાની બરફી ખાવા માટે તૈયાર છે.  
 
વિશ્વાસ કરો તમને આ બરફીનો સ્વાદ ખૂબ ભાવશે. વ્રત દરમિયાન આ બરફીને ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવશો. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

આગળનો લેખ
Show comments