Webdunia - Bharat's app for daily news and videos

Install App

Plane Crash: કોલંબિયાના રહેવાસી વિસ્તારમા વિમાન પડ્યુ, બધા લોકોની મોત

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2022 (11:48 IST)
વિમાન દુર્ઘટના કોલંબિયાના બીજા મોટા શહેર મેડેલિનમાં થયુ. આ વિમાનએ સોમવારે સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી ઉડાવ ભરી હતી. એક મકાન પડવાના પહેલા પાયલટએ નિકટસ્થ એટીસીને ઈંજનમાં ખરાબીની સૂચના આપી હતી. થોડી વારમાં આ ક્રેશ થઈ ગયો. 
 
કોલંબિયામાં સોમવારે એક વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. દુર્ઘટનાગ્રસ્ત થઈને વિમાન રહેવાસી ક્ષેત્રમાં જઈને પડ્યું. વિમાનમાં સવાર બધા આઠ લોકોની મોત થઈ ગઈ. 
 
વિમાન દુર્ઘટના કોલંબિયાના બીજા મોટા શહેર મેડેલિનમાં થયો. આ વિમાનએ સોમવારે સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી ઉડાન ભરી હતી. એક મકાન પડવાથી પહેલા પાયલટ પાસે એટીસીને ઈંજનમા ખરાબીની સૂચના આપી હતી. થોડી વારમાં આ ક્રેશ થઈ ગયુ. ઘટના સ્થળથી કાળા ધુમાડોના ગાઢ વાદળો વધતા જોવા મળ્યા હતા. મૃતકોમાં છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments