Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sukanya Samriddhi Yojana નવું અપડેટઃ આજે જ કરો આ કામ નહીંતર તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે?

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (11:56 IST)
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના, જે 2015 માં શરૂ કરવામાં આવી હતી, તે લાંબા સમયથી રોકાણકારોમાં લોકપ્રિય પસંદગી રહી છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે સલામત અને નફાકારક બચત વિકલ્પ પ્રદાન કરે છે.
 
જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે આ સ્કીમ પર લગભગ 8.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે, જે અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ આકર્ષક છે. જો કે, હવે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. નવા નિયમો અનુસાર દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલા ખાતા માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે. આ ઉપરાંત, જો કોઈએ તેની પુત્રીના નામે બે ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતા તરત જ બંધ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments