Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતજો, નકામી થઈ જશે આ 3 બેંકની ચેકબુક 1 ઓક્ટોબર સુધી પતાવી લો આ જરૂરી કામ

Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (09:19 IST)
જો તમારું બેંક અકાઉંટ આ 3 બેંકોમાં છે તો આ સમાચાર તમારા ખૂબ કામના છે. 1 ઓક્ટોબરથી તમારી ચેકબુક નકામી થઈ જશે. આ 3 બેંક છે અલ્હાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા.
 
આ 3 બેન્કોને અન્ય બેંકોમાં મર્જ કરવામાં આવી છે. અલ્હાબાદ બેંકનું ભારતીય બેંકમાં વિલીનીકરણ થયું છે. ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ મર્જર નેશનલ બેંકમાં.મર્જર બાદ ગ્રાહકને તેને સમજવા માટે સમય આપવામાં આવ્યો હતો. હવે 1 ઓક્ટોબરથી ચેકબુક, આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ નકામા બની જશે.
 
ગ્રાહકો નજીકની બેંક શાખામાં નવી ચેકબુક માટે અરજી કરી શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા પણ નવી ચેક બુકની માંગણી કરી શકાય છે.
 
ઇન્ડિયન બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક તેમના ગ્રાહકોને ટ્વિટર અને એસએમએસ દ્વારા પહેલેથી જ જાણ કરી ચૂક્યા છે. તો આ કામ કરવા માટે તમારી પાસે 15 છે
 
દિવસનો સમય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments