Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2020 -વિત્ત મંત્રી શા માટે સાથે લઈને આવે છે લાલ સૂટકેસ, વાંચો બજેટથી સંકળાયેલી ખાસ વાતોં

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (17:39 IST)
મોદી સરકાર આજે સંસદમાં તેમનો અંતરિમ બજેટ પેશ કરી રહી છે. પરંપરા મુજબ મંત્રી પીયૂષ ગોયલ લાલ રંગના સૂટકેસ લઈને સંસદ ભવન પહોંચ્યા. બજેટમાં  જનતાને શું મળશે આ તો સવાલ પછી છે પણ જે એક વાત મગજમાં છે તે આખરે છે કે લાલ રંગના સૂટકેશમાં શું હોય અને શા માટે વિત્ત મંત્રી ખૂબ ગર્વથી મીડિયાની સામે તેને લઈને ફોટા પડાવે છે. તે બક્સામાં તે સ્પીચથી સંકળાયેલી વાતનો લિસ્ટ હોય છે, જે વિત્ત મંત્રી બજેટ પેશ કરવાથી પહેલા સંસદમાં વાચીને સભળાવે છે. 
 
સૂટકેસની સ્ટૉરી જૂની- કહેવાય છે કે 1860માં બ્રિટેનના ચાંસલર ઑફ દી એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડ્સ્ટન ફાઈનેશિયલ પેપર્સના બંડલનો લેદર બેગમાં લઈને આવ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. તે સમયે આ પેપર્સ પર બ્રિટેનની ક્વીનના સોનામાં મોનોગ્રામ હતું. ખાસ વાત આ છે કે ક્વીનએ બજેટ પેશ કરવા માટે લેદરનો આ સૂટકેશ પોતે ગ્ેડસ્ટનને આપ્યું હતું૵ ગ્લેડ્સ્ટનની બજેટ સ્પીચ ખૂબ લાંબી હતી. જેના માટે બધા ફાઈનેશિયલ દાલ્યૂમેંટસ અને પેપર્સની જરૂરત થતી હતી. તો તે આ સૂટકેસમાં બજેટ સ્પીચ લઈને આવતા હતા. ત્યારથી લાંબી સ્પીચની પરંપરા ચાલી. યૂકેના વિત્ત મંત્રી તેમની સાથે લા રંગના સૂટકેસનો ઉપયોગ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments