Dharma Sangrah

આજથી બદલશે ઘણું બધું, આપણા પર આ રીતે અસર પડશે

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (10:36 IST)
1 ફ્રેબ્રુઆરીથી ઘણુ બધું બદલશે. જ્યાં કેંદ્ર સરકાર આ દિવસે અંતરિમ બજેટ પેશ કરશે. તેમજ લોકોને જીવનમાં ઘણા રીતના ફેરફાર જોવા મળશે. તેમાં બેંક ખાતાથી લઈને ઑનલાઈનથી સામાન ખરીદવું અને આરક્ષણ શામેલ છે. તે સિવાય બજેટ પેશ કરવાની સાથે કેટલાક સામાન ત્યારબાદથી જ મોંઘુ થઈ શકે છે. આવો જાણીએ શુક્રવારથી તમારા જીવનમાં શું અને કયાં મહત્વપૂર્ણ ફેરફાર થશે. 
 
મોંઘુ થશે ઑનલાઈન સામાન ખરીદવું 
અમેજન, ફ્લિપકાર્ટ જેમ કે ઈકામર્સ વેબસાઈટથી સામાન ખરીદવું મોંઘુ થઈ જશે. શુક્રવારથી આ કંપનીઓ પર સામાના ખરીદવા પર મોટી છોટ કે પછી કેશબેક નહી મળશે. તેમજ નાના વ્યાપારીઓને તેમનો સામાન ઑનલાઈન વેચવું થોડું સરળ થઈ જશે. સરકાર દ્વારા ઈ-કામર્સ કંપનીઓ પર લાગૂ થતા નવા નિયમ શુક્રવારથીલાગૂ થઈ જશે. 
 
બચત ખાતામાં જમા રાખવા હશે આટલા રૂપિયા 
જો તમે બેંક ઑફ બડોદાના ગ્રાહક છો તો ફરી શુક્રવારથી બચત ખાતામાં દરેક તિમાહી 2000 રૂપિયા રાખવા પડશે. આ સીમાથી બમણાની વધારો કરાઈ છે. આ સંબંધમાં બેંક એમએમએસ મોકલી તેમના ગ્રાહકોને જાણકારી આપી રહ્યું છે. અર્ધશહરી ક્ષેત્રમાં આ સીમાને 500 રૂપિયાથી વધીને 1000 રૂપિયા કરી નાખ્યું છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રના ઉપભોકતા માટે કોઈ સીમા નથી. 
 
લાગૂ થતી ગરીબો માટે આરક્ષણ વ્યવસ્થા 
કેંદ્ર સરકાર દ્વારા સરકારી નૌકરી અને શિક્ષણ સંસ્થાનોમાં ગરીબો માટે 10 ટકા આરક્ષણની વ્યવસ્થા પણ શુક્તવારથી લાગૂ થઈ જશે. કેંદ્ર સરકાર સિવાય દેશના ઘણા રાજ્યોમાં પણ આ વ્યવસ્થાને લાગૂ કરાશે. અત્યારે તેને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં લાગૂ કરાશે. 
 
આ આરક્ષણ આ કંપનીઓની તરફથી કરાતી સીધી ભરતીઓમાં લાગૂ થશે. તેના માટે ડિપાર્ટમેંટ ઑફ પબ્લિક સેકટર એંટરપ્રાઈજેસની તરફથી આદેશ રજૂ કર્યું છે. આ સમયે દેશમાં કેંદ્ર સરકારની તરફથી સાર્વજનિક ક્ષેત્રની 339 કંપનીઓનો સંચાલન કરાય છે. જેમાં માર્ચ 2018 સુધી 10.88 લાખ લોકો કામ કરી રહ્યા હતા. 
 
તંબાકૂ, પેટ્રોલ અને ડીજલ સરકાર સેસને બજેટમાં વધારી શકે છે. આવું હોય છે કે આ વસ્તુઓ પણ તત્કાલ પ્રભાવથી મોંઘી થઈ શકે છે. પણ જાનકારોનો માનવું છે કે સરકાર આ વખતે અંતરિમ બજેટ પેશ કરી રહી છે. તેથી તેના વિશે જાહેરાત ન કરવી. તેથી લોકોને થોડી રાહત મળી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments