Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈનકમ ટેક્સ આપનારાઓ માટે મોટુ એલાન, 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહી

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:30 IST)
ઈનકમ ટ્ક્સ રિટર્ન માટે મોદી સરકારે મોટુ એલાન કર્યુ છે. નાણાકીય મંત્રી હવે અધાર કાર્ડથી પણ લોકો પોતાનો ઈનકમ ટેક્સ ભરી શકશે એટેલે કે હવે પૈન કાર્ડ હોવુ જરૂરી નથી. પૈન અને આધાઅર કાર્ડથી કામ થઈ જશે.  5 કરોડ રૂપિયાથી વધુની કર  યોગ્ય આવક પર સરચાર્જ વધ્યો. હવે આપવો પડશે 7 ટકા વધુ કર 
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. સ્લૈબમાં ફેરફાર નથે  રોકાણ પર વધી છૂટ. બે થી 5 કરોડની આવકવાળા લોક પર લાગશે 3 ટકાનો સરચાર્જ 
 
વધુ પસિઆ કાઢશો તો આપવો પડશે ટેકસ 
 
જો કોઈપણ વ્યક્તિ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢે છે તો તેના પર 2% નુ TDS લગાવવામાં આવશે. 1 કરોડ રૂપિયાથી વધુ કાઢવા પર 2 લાખ રૂપિયાનો ટેક્સ કપાય જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments