Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈનકમ ટેક્સ આપનારાઓ માટે મોટુ એલાન, 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહી

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:30 IST)
ઈનકમ ટ્ક્સ રિટર્ન માટે મોદી સરકારે મોટુ એલાન કર્યુ છે. નાણાકીય મંત્રી હવે અધાર કાર્ડથી પણ લોકો પોતાનો ઈનકમ ટેક્સ ભરી શકશે એટેલે કે હવે પૈન કાર્ડ હોવુ જરૂરી નથી. પૈન અને આધાઅર કાર્ડથી કામ થઈ જશે.  5 કરોડ રૂપિયાથી વધુની કર  યોગ્ય આવક પર સરચાર્જ વધ્યો. હવે આપવો પડશે 7 ટકા વધુ કર 
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. સ્લૈબમાં ફેરફાર નથે  રોકાણ પર વધી છૂટ. બે થી 5 કરોડની આવકવાળા લોક પર લાગશે 3 ટકાનો સરચાર્જ 
 
વધુ પસિઆ કાઢશો તો આપવો પડશે ટેકસ 
 
જો કોઈપણ વ્યક્તિ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢે છે તો તેના પર 2% નુ TDS લગાવવામાં આવશે. 1 કરોડ રૂપિયાથી વધુ કાઢવા પર 2 લાખ રૂપિયાનો ટેક્સ કપાય જશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments