Dharma Sangrah

પ્રથમ કૉલ સેંટર , કાર્યાલયીન સમયમાં મળશે સિંહસ્થની જાણકારી

Webdunia
ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (16:00 IST)
સિંહસ્થ મેલા કાર્યાલય દ્વારા પરિસરમાં કૉલ સેંટર શરૂ કરી દીધું છે . સિંહસ્થના આ પ્રથમ કૉલ સેંટર છે. કોઈ માણસ જ્યારે એમના મોબાઈલથી કે લેંડલાઈનથી 1100 નંબર ડાયલ કરશે ત્યારે આ કૉલ સેંટરથી કનેક્ટ થઈને સિંહસ્થ સંબંધી કોઈ પણ જાણકારી મેળવી શકે છે. કોલસેંટર એક સમયમાં 10 માણસને જાણકારી આપી શકે છે. આ સુવિધા વર્તમાનમાં કાર્યાલયીન સમયમાં પ્રારંભ કરી છે. આગળ આ 25 માણસોને એક જ સમયમાં સિંહસ્થ જાણકારી આપવામાં સક્ષમ થશે. કૉલ સેંટરથી સિંહસ્થ મેળા ક્ષેત્ર , યાતાયાત વ્યવસ્થા , ઝોન , સેક્ટર ,  વિભાગીય કાર્ય વગેરે સમસ્ત જાણકારી આપશે. 
 
 
ઉપ મેળા અધિકારી એસ.એસ રાવતએ જણાવ્યા કે મેળા કાર્યાલય દ્વારા "મિસડ કૉલ સુવિધા" પણ  તરત જ શરૂ કરી શકે. કોઈ પણ માણસ નંબર પર મિસ્ડ કાલ કરશે તો એને મોબાઈન પર સિંહ્સ્થ સંબંધી લિંક મોકલશે. લિંક  દ્વારા માણસ સિંહ્સ્થ સંબંધી કોઈ પણ જાણકારી પ્રાપ્ત કરી શકશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments