Biodata Maker

સિંહસ્થમાં સાધ્વી નારાજ સમાધી માટે ..

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2016 (16:42 IST)
ઉજ્જૈનના સિંહસ્થ મેળમાં આજે પરી અખાડાની પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ જિંદા સમાધિ લેવા માટે 10 ફીટ ગહરા ખાડામાં ઉતરી ગઈ. ત્યારબાદ બધા સુરક્ષા કર્મી અને આરએફ એફના જવાન માં હડકંપ થઈ ગયા. એ જ સમયે શિવરાહજસિંહ ચૌહાન પણ ઉજ્જૈનમાં જ હતા આથી બધા અધિકારીઓના હાથ પગ ફૂલવા લાગ્ય બધા અધિકારીઓ ગભરાઈ ગયા. 
કારણ કે પરી અખાડા મહિલાઓના અખાડા છે અને એને પર્યાપ્ત સુવિધા અને માન ન મળતા એ નારાજ થઈ ગયા હોવાના કારણે આજે સમાધિ લેવા ઉતરી ગઈ છે. 
 
અને આ સાધ્વી એટલે અખાડાની પ્રમુખ સાધ્વી માત્ર શિવરાજ સિંહ ચૌહાન સાથે વાત કરવા માટે જ જિદ કરી રહી છે. આ સાધ્વી ના નામ ત્રિકલા ભવંતા છે. આખરે પ્રશાસનએ ઘણી મેહનત અને કોશિશ કર્યા પછી  આશરે 2 કલાક પ્છી સાધ્વીને ખાડાથી બહાર કાઢ્યા પણ 
 
ત્રિકલા ભવંતા એ આ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં માંગણી પૂરી નહી થાય તો એ ફરી સામાધિ માટે જશે. તમને જણાવી દે કે ત્રિફલા ઘણા દિવસોથી નશન પર જ છે. અને એને કાલે જ હોસ્પીટલથી રજા મળી છે. પ્રભારી મંત્રીએ એને વ્ય્વસ્થા ઉપલબ્ધ કરાવાના આશ્વાસન આપ્યા હતા પણ વ્યવસ્થા ન મળતા ભવંતાએ ગુસ્સામાં એમની માગણી મનાવવા માટે આ સમાધિની કોશિશ કરી. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

આગળનો લેખ
Show comments