rashifal-2026

કુંભમેળો : શુ હોય છે કલ્પવાસ ?

Webdunia
કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ ઉજ્જૈન કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે. 

કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ વેદકાલીન અરણ્ય સંસ્કૃતિની દેન છે. કલ્પવાસનુ વિધાન હજારો વર્ષોથી ચાલી આવ્યુ છે. જ્યારે તીર્થરાજ પ્રયાગમાં કોઈ શહેર નહોતુ ત્યારે તે જમીન ઋષિઓની તપોસ્થલી હતી. પ્રયાગમાં ગંગા-જમુનાના આસપાસ ઘના જંગલ હતુ. આ જંગલમાં ઋષિ મુનિ ધ્યાન અને તપ કરતા હતા. ઋષિયોના ગૃહસ્થી માટે કલ્પાવાસનું વિધાન મુક્યુ. તેના મુજબ આ દરમિયાન ગૃહસ્થીને અલ્પકાળ માટે શિક્ષા અને દીક્ષા આપવામાં આવે છે.

કલ્પવાસના નિયમ : આ દરમિયાન જે પણ ગૃહસ્થ કલ્પાવાસનો સંકલ્પ લઈને આવે છે તે પર્ણ કુટીમાં રહે છે. આ દરમિયાન દિવસમાં એક જ વાર ભોજન કરવામાં આવે છે અને માનસિક રૂપે ધૈર્ય અહિંસા અને ભક્તિભાવપૂર્ણ રહેવામાં આવે છે.

પદ્મ પુરાણમાં તેનો ઉલ્લેખ છે. સંગમ તટ પર વાસ કરનારાને સદાચારી શાંત મનવાળા અને જિનેન્દ્રિય હોવુ જોઈએ. કલ્પવાસીનું મુખ્ય કાર્ય છે - 1. તપ 2. હોમ અને 3. દાન.

અહી ઝૂંપડીઓ (પર્ણ કુટી)માં રહેનારાઓની દિનચર્યા સવારે સ્નાન પછી સંધ્યાવદનથી શરૂ થાય છે અને મોડી રાત સુધી પ્રવચન અને ભજન કીર્તન જેવા આધ્યાત્મિક કાર્યોની સાથે સમાપ્ત થાય છે.

લાભ : એવી માન્યતા છે કે જે કલ્પવાસની પ્રતિજ્ઞા કરે છે તે આગામી જન્મમાં રાજાના રૂપમાં જન્મ લે છે. પરંતુ જે મોક્ષની અભિલાષા લઈને કલ્પાવાસ કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે. મત્સ્યધુ 106/40
વધુ જુઓ..

જરૂર વાંચો

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments