rashifal-2026

કોઈ છે મૌન તો કોઈ ઝાડ પર લટકીને કરે છે તપ , આ છે ખાસ બાબા

Webdunia
રવિવાર, 13 માર્ચ 2016 (11:49 IST)
સિંહસ્થના નજીક આવતા જ સાધુ સંતના ઉજ્જૈન આવવું શરૂ થઈ ગયું છે. સિંહ્સ્થ મેળા ક્ષેત્રમાં સાધુ સંતના હઠ યોગ કઠોર સાધના અને તપ્સ્યાના આકર્ષક નજારા જોવા લાગ્યા છે. મંગળનાથ ક્ષેત્રના વિષ્ણુ સાગરના સામે અખંડ મૌની , લોહા લંગડી અને સાઈલેંટ બાબા રહી રહ્યા છે. 
સાઈલેંટ બાબા ઘણી ભાષાઓ જાણે છે. 
 
સાઈલેંટ બાબા હિંદી ,  અંગ્રેજી, ગુજરાતી ,મરાઠી સાથે ઘણી ભાષાઓ જાણે છે. બાબા ઘણા વર્ષોથી મૌન ધારણ કરેલ છે એ એ આશ્રમમાં અવતા સાધુ સંત અને શ્રાદ્ધાળુઓને એમનઓ આશીર્વાદ કગળ પર લખીને આપે છે. બધી વાત ઈશારોમાં જણાવે છે. 

બાલ હનુમાનદાસ અંગારો વચ્ચે બેસીને કરે છે તપ 

















માથા પર અંગારના ખપ્પર  રાખીને તપ કરે છે અર્જુનદાસ જી 
 
આ આશ્રમમાં તપતી બપોરમાં માથા પર અંગારાના ખપ્પ્ર રાખી ધુની રમાવે છે. ખેડીઘાટ,સુંદરધામના બાબા અર્જુનદાસજી . 
ઝાડ પર લટકીને તપ્સ્યા કરે છે આ બાબા 
 
જનકલ્યાણની ભાવનાથી બાબા રામબાલકદાસજી ઝાડ  પર 20 ફીટની રસ્સી લટકાવે છે અને એ રસ્સી પર ઉલ્ટા લટકીને તપસ્યા કરે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

વધુ જુઓ..

નવીનતમ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Show comments