rashifal-2026

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ

Webdunia
મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (16:04 IST)
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે  મોક્ષ 
 
જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે. 
 
આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહરમાં વસાયેલું છે. 
માનવું છે કે જે માણસ આ જ્યોતિલિંગના દર્શન કરે છે એને મોક્ષ મળે છે . મહાભારતમાં અને મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં ઉજ્જયિનીની ચર્ચા કરતા આ મંદિરની પ્રશંસા કરી છે. 
 
આકાશે તારકેલિંગમ ,પાતાલે હાટકેશ્વરમ 
મૃત્યૂલોકે ચ મહાકાલમ ,ત્રયલિંગમ નમોસ્તુતે 
 
એટલે કે આકાશમાં તારક લિંગ ,પાતાલમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશવર થી મોટું કોઈ જ્યોતિલિંગ નહી છે. આથી મહાકાલેશવરને પૃથ્વીના અધિપતિ ગણ્યા છે. એટલે કે એ જ સંપૂર્ણ પૃથ્વીના એકમાત્ર રાજા છે. આવો જાણીએ આ મંદિરના વિશે.... 
જાણો મહાકાલેશ્વર મંદિરની આ વાતો જાણો વિશે.. 

દક્ષિણમુખી જ્યોતિલિંગ 
 
શંકરજીનો આ અનોખું મંદિર બીજા મુખ્ય 12 જ્યોતિલિંગમાં એક માત્ર દક્ષિણમુખી જયોતિલિંગ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી પોતે ભગવાન યમરાજ છે ત્યારે જે પણ માણસ આ મંદિરમાં આવીને ભગવાન શિવના સાચા મનથી પ્રાર્થના કરે છે એને મૃત્યૂ સમયે યમરાજ દ્વારા અપાતી યાતનાઓથી મુક્તિ મળે છે. 

અકાળ મૃત્યૂ ટાળે છે શિવજી 
દેશ દુનિયાથી ઘણા લોકો અહીં આથી પણ દર્શન કરવા આવે છે જેથી એ એમની અકાળ મૃત્યૂને ટાળી શકે છે અને સીધા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. 

બધી ઈચ્છાઓ પૂરી કરે છે 
 
ભગવાન શિવ એમના ભક્તની બધી ઈચ્છાઓ પૂરી કરે છે જો તમને તમારી મનોકામના પૂરી કરવી છે તો અહીં આવીને એક વાર દર્શન જરૂર કરો , જેથી તમારા ધન-ધાન્ય, નિરોગી શરીર, લાંબી આયુંષ્ય , સંતાન વગેરે બધું પ્રાપ્ત થશે. 
 

પૃથ્વીના કેંદ્ર છે મહાકાલ 
 
વિદ્ધાનોના કહેવું છે કે  મહાકાલેશવર જ્યોતિલિંગ સંપૂર્ણ પૃથ્વીના કેંદ્ર બિંદુ છે અને સંપૂર્ણ પૃથ્વીના રાજા ભગવાન મહાકાલ અહીં થી જ પૃથ્વીના ભરણ પોષણ કરે છે. 


ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 

ગાયના ઉપલોથી થાય છે ભસ્માર્તી 
અહીં પહેલા મહાકાળની ભસ્મ આરતી તાજા મુર્દાના રાખના પ્રયોગ કરતા હતા પણ મહાત્મ ગાંધીના આગ્રહ પછી શાસ્ત્રીય વિધિથી નિર્મિત ઉપ્લ -રાખથી ભમાર્તી થાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી