Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સત્યમેવ જયતે'માં આમિરની ટીકા કરનારાઓને હરિશ ઐયરનો જવાબ

Webdunia
સોમવાર, 21 મે 2012 (16:23 IST)
P.R

હજારો દર્શકો જ્યારે આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે અમુક એવા પણ લોકો છે જે તેની આલોચના કરી રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે આમિર માત્ર પૈસા ખાતર આ કામ કરી રહ્યો છે.

તેના ટીકાકારોમાં રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ પણ આમિરને માત્ર 'તકવાદી' ગણાવ્યો છે અને કહ્યુ હતું કે તે માત્ર સારા પૈસા મળતા હોવાથી આ મુદ્દાઓ વિશે વાત કરી રહ્યો છે.

અલબત્ત, આમિર પોતાના ટીકાકારો સામે સૌથી શ્રેષ્ઠ જવાબ આપ્યો છે, મૌન. તેમ છતાં, શોના બીજા એપિસોડમાં હાજરી આપી ચૂકેલા બાળ યૌન શોષણનો ભોગ બનેલા મુંબઈના હરીશ ઐયર કહેલી વાત આમિરના આ ટીકાકારોના મોં બંધ કરી દેશે.

હરિશે ટ્વિટ કરી હતી કે, "લોકો મને પૂછી રહ્યા છે કે આમિર ખાન આ ઉદ્દેશને લઈને કેટલી નિષ્ઠા ધરાવે છે. હું પૂછુ છું કે તમે કેટલા નિષ્ઠાવાન છો જે તમે તેને આ પ્રશ્ન પૂછી રહ્યા છો."

તેણે આગળ લખ્યુ હતું કે, "અમુક લોકો બદલાવ શરૂ કરે છે અને અમુક લોકો બદલાવ લાવે છે. આમિર ખાને બદલાવની શરૂઆત કરી છે, તેણે જ્યોતને પ્રજવલિત કરી છે..ચાલો એ આગને બળતી રાખીએ."

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?