Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramayan પરત ફરતા "સીતા" ખુશી વ્યકત કરી બોલી- એવુ લાગી રહ્યુ છે ઈતિહાસ

Webdunia
શુક્રવાર, 16 એપ્રિલ 2021 (16:02 IST)
2020 પછી હવે 2021માં એક વાર ફરીથી રામાનંદ સાગરની રામાયણ સ્ક્રીન પર પરત આવી રહી છે. કોવિડ 19ના વધતા કેસોના કારણે લૉકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ છે. તેથી આ વચ્ચે છેલ્લા વર્ષની રીતે આ 
વર્ષે પણ ધાર્મિક સીરિયલનો ફરીથી ટેલીકાસ્ટ કરાઈ રહ્યુ છે. તેમજ આ સમાચાર પર "રામાયણ"ની "સીતા: એટલે કે એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર માતા 
સીતાના અવતારમાં એક ફોટા પર શેયર કરી છે. 
દીપિકા ચિખલિયાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની ફોટા શેયર કરતા લખ્યુ - ખૂબ એક્સાઈટેડ છુ આ શેયર કરતા કે રામાયણ આ વર્ષે પણ નાના પડદા પર પરત આવશે. રામાયણ ગયા વર્ષે લૉકડાઉનના સમયે ટેલીકાસ્ટ થઈ હતી અને આવું લાગે છે કે ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે. આ શો મારા જીવનનો જ નહી પણ ઘણા ભારતીય પરિવારના જીવનનો મોટો ભાગ વર્ષોથી બનેલું છે. 
 
તેણે આગળ લખ્યુ આવો અમારા સમૂહનો ભાગ બનો અને આવનારી પેઢીની સાથે શેયર કરો રામાયણનો જ્ઞાન. સ્ટાર ભારત પર જુઓ દરરોજ રાત્રે 7 વાગ્યે રામાનંદ સાગરની રામાયણ.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments