Webdunia - Bharat's app for daily news and videos

Install App

સબ ટીવી પર શરદ જોશીની વાર્તાઓ

Webdunia
N.D
ટેલિવિઝન પર ફરીથી એક વખત સાહિત્યને જગ્યા મળવાની પરંપરા શરૂ થઈ રહી છે. દુરદર્શન પર તમે કેટલાયે સાહિત્યકારોની વાર્તાઓ, ઉપન્યાસનું નાટ્ય રૂપાંતર જોયું હશે. હવે આ રીતની પહેલ સબ ટીવીએ પણ કરી છે. હિંદીના જાણીતા વ્યંગ્યકાર શરદ જોશીની રચનાઓને હવે 26 ઓક્ટોમ્બરથી સોમવારથી ગુરુવાર સુધી રાત્રે 10 વાગ્યે 'લાપતાગંજ' ના રૂપે સબ ટીવી પર જોઈ શકાશે.

સબ ટીવીના બિઝનેસ પ્રમુખ અનુજ કપૂરે જણાવ્યું કે, આ એક એવો શો છે જેનાથી બધા જ ભારતીયો પોતાને આની સાથે જોડાયેલા અનુભવશે. આ શરદ જોશીની વ્યંગ્ય રચનાઓ પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે આ શો તેવી રીતે જ સામાન્ય માણસો વચ્ચે લોકપ્રિય થશે જેવી રીતે તેમની રચનાઓને પ્રશંસા મળી હતી. સાચી રીતે જોઈએ તો આ તેમના સારા કાર્યો માટે શ્રદ્ધાંજલિ છે.

લાપતાગંજ ભારતના એક ગામની વાર્તા છે જેને સરકાર અને પ્રશાસન ઘણાં લાંબા સમયથી ભુલી ગયું છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments