Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yeh Rishta Kya Kehlata Hai - ચાઈલ્ડ આર્ટિસ્ટ શોર્યને બહાર કરવામાં આવ્યો, તાવ આવવાથી શૂટિંગ નહોતો કરી શકતો

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2019 (17:31 IST)
સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માંથી ચાઈલ્ડ આર્ટિસ્ટ શોર્ય શાહને રિપ્લેસ કરવામાં આવ્યો છે.  એક બાજુ જ્યા સોશિયલ મીડિયા પર એવુ કહેવાય રહ્યુ છે કે તેમને સેટ પર નખરા કરવાને કારણે બહાર કર્યો છે તો બીજી બાજુ તેમની માતાએ તેની પાછળ કોઈ બીજુ કારણ બતાવ્યુ છે . જેના મુજબ શોર્યને તાવ છે. જેને કારણે તે અનેક કલાક સુધી તેનુ શૂટિંગ પર જવુ શક્ય નથી. 
 
 
5 દિવસથી બીમાર છે શોર્ય - શોર્ય શો માં કૈરવનો રોલ કરી રહ્યો હતો અને ટીવી ઓડિયંસ વચ્ચે તેમની ઘણી પોપુલૈરિટી છે. એક અંગ્રેજી એંટરનેટનમેંટ વેબસાઈટ સાથે વાતચીતમાં તેમની માતાએ કહ્યુ - સેકડો વાર્તાઓ ગઢવામાં આવી રહી છે. પણ હકીકત એ છે કે શોર્યને 5 દિવસથી વાયરલ ફીવર છે.  જેને કારણે તે શૂટ માટે નહોતો જઈ શકતો. અહી સુધી કે આજે તે પોતાની શાળામ પણ નથી ગયો.   પુરાવા સ્વરૂપે મારી પાસે તેના બધા મેડિકલ સર્ટિફિકેટ છે. જેથી તે જલ્દી થી જલ્દી તેને રિપ્લેસ કરી શકે. 
 
2 કલાકથી વધુ શૂટ નહોતો કરી શકતો - તેમણે શોર્યને એક દિવસના શૂટ માટે બોલાવ્યો હતો. પણ અમે કહ્યુ કે તે આ કંડીશનમાં નથી. જો કે થોડા ડિસ્કશન પછી  અમે તેને શૂટ માટે લઈ પહોંચ્યા. પણ તે બે કલાકથી વધુ શૂટ ન કરી શક્યો.  ત્યારે અમે તેને પરત લઈ આવ્યા.  પ્રોડક્શન હાઉસને તેના 9-10 કલાકના શૂંટિંગની જરૂર હતી જે શક્ય નહોતુ. તેથી તેમને રિપ્લેસમેંટનો રસ્તો પસંદ કરવો પડયો.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments