Webdunia - Bharat's app for daily news and videos

Install App

'યે હૈ મોહબ્બતે' શો થવાનો છે બંધ, દિવ્યાંકા કરશે આ કામ

Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (12:10 IST)
ટીવીનો પોપુલર ટીવી શો' યે હૈ મોબબ્બતે'ને લઈને એક મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 5 વર્ષથી સૌના દિલ પર રાજ કરનારી આ સીરિયલ ઓક્ટોબરથી બંધ થવા જઈ રહી છે. ફક્ત એટલુ જ નહી આ સીરિયલના ફિનાલે ઐપિસોડની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને આ એપિસોડની શૂટિંગ માટે ટીમ વિદેશ પણ જઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શો માં અનેક મોટા મોટા ટ્વિસ્ટ આવ્યા. પણ છતા પણ શો ની રેટિંગમાં ઘટાડો થતો રહ્યો અને ઘણી કોશિશ છતા પણ શો ની ટીઆરપીમં કોઈ ઉછાળો ન આવ્યો. જાણવા મળ્યુ છે કે આ શો ના બંધ થયા પછી શો ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, એકતા કપૂરની વેબ સીરિઝ 'શૈફ' માં કામ કરશે. 
 
આમ તો આ શો ના બંધ થયા પછી ફેંસ આ શો ને ખૂબ મિસ કરશે. કારણ કે આ સીરિયલ અને દિવ્યાંકાના લાખો ફેન્સ હતા. જ્યારે આ શો આવ્યો હતો ત્યારે આ શો ને ખૂબ પ્રેમ મળ્યો.  આ શો પછી દિવ્યાંકાની ફૈન ફોલોઈંગ પણ ઘણી વધી હતી. 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments