Webdunia - Bharat's app for daily news and videos

Install App

'યે હૈ મોહબ્બતે' શો થવાનો છે બંધ, દિવ્યાંકા કરશે આ કામ

YeHaiMohabbatein
Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (12:10 IST)
ટીવીનો પોપુલર ટીવી શો' યે હૈ મોબબ્બતે'ને લઈને એક મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 5 વર્ષથી સૌના દિલ પર રાજ કરનારી આ સીરિયલ ઓક્ટોબરથી બંધ થવા જઈ રહી છે. ફક્ત એટલુ જ નહી આ સીરિયલના ફિનાલે ઐપિસોડની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને આ એપિસોડની શૂટિંગ માટે ટીમ વિદેશ પણ જઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શો માં અનેક મોટા મોટા ટ્વિસ્ટ આવ્યા. પણ છતા પણ શો ની રેટિંગમાં ઘટાડો થતો રહ્યો અને ઘણી કોશિશ છતા પણ શો ની ટીઆરપીમં કોઈ ઉછાળો ન આવ્યો. જાણવા મળ્યુ છે કે આ શો ના બંધ થયા પછી શો ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, એકતા કપૂરની વેબ સીરિઝ 'શૈફ' માં કામ કરશે. 
 
આમ તો આ શો ના બંધ થયા પછી ફેંસ આ શો ને ખૂબ મિસ કરશે. કારણ કે આ સીરિયલ અને દિવ્યાંકાના લાખો ફેન્સ હતા. જ્યારે આ શો આવ્યો હતો ત્યારે આ શો ને ખૂબ પ્રેમ મળ્યો.  આ શો પછી દિવ્યાંકાની ફૈન ફોલોઈંગ પણ ઘણી વધી હતી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

આગળનો લેખ
Show comments