Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુછ રંગ પ્યાર કે એસે ભીની દાદી બુઆ એટલે કે અમિતા ઉદ્દગાતાનુ નિધન

Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (16:16 IST)
મુંબઈ ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભી માં દાદી ભુઆનુ પાત્ર ભજવી રહેલી સીનિયર એક્ટ્રેસ અમિતા ઉદ્દગાતા હવે આપણી વચ્ચે રહી નથી. સમાચારનુ માનીએ તો અમિતા છેલ્લા ચાર દિવસોથી બીમાર ચાલી રહી હતી.  જેને કારણે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસા ફેલ થવાને કારણે ગઈકાલે રાત્રે તેમણે પોતાનો દમ તોડ્યો. 
 
અમિતાએ કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઉપરાંત મન કી આવાજ પ્રતિજ્ઞા, મહારાણા પ્રતાપ, બાબા એસો વર ઢૂંઢો અને ડોલી અરમાનો કી માં પણ કામ કર્યુ હતુ. અમિતાના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. અમિતા એક થિયેટર આર્ટિસ્ટ પણ હતી અને તેના નેગેટિવ શેડ્સને નાના પડદાં પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments