Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતાની અભિનેત્રીની બહેનનું નિધન

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (14:04 IST)
Tarak Mehta Ka Oolta Chashma: TMKOC ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધનઃ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, અભિનેત્રીએ કહ્યું- હું સાવ ભાંગી ગઈ છું
 
Tarak Mehta Ka Oolta Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી જેની મૃત્યુ થઈ છે.  આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. આવો જાણીએ આ વિશે અભિનેત્રીનું શું કહેવું છે.
 
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીનું જીવન દુ:ખથી ઘેરાયેલું છે. અભિનેત્રીએ પહેલા જ શોને અલવિદા કહી દીધું છે. જેનિફર મિસ્ત્રી શો છોડ્યા બાદથી સતત સમાચારમાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. જેનિફર સોશિયલ મીડિયા પર અસિત મોદી વિરુદ્ધ સતત વીડિયો શેર કરી રહી છે. જ્યારે જેનિફર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને બેરોજગાર છે, જેનિફરની બહેન વેન્ટિલેટર પર હતી છે અને તેના નાના ભાઈનું પણ નિધન થયું છે. ત્યારે તેની બહેનનુ પણ નિધન થઈ ગયુ છે. 

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

આગળનો લેખ
Show comments