Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2 કલાકારોના બીમાર થવાથી રોકી દેવામા આવી

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:44 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2  કલાકારના રોગી  થવાના કારણે રોકાઈ છે. આ કલાકાર મંદાર ચંદવાડકર જે આત્મારામ ભિડેની ભૂમિકામાં નજર આવે છે તો બીજા કલાકાર છે રાજ અનાદકટ જે ટ્પ્પૂના રોલમાં જોવાય છે. 
 
મંદારએ શરદી થવાની ફરિયાદ કરી. તેની સ્થિતિને જોતા સાથે કોવિડ 19 પ્રોટોકોલના કારણે ઘરે રહેવા અને આરામ કરવા કહ્યુ છે. મંદાર મુજબ તેણે સારું નહી લાગી રહ્યુ હતુ અને પછી ખૂબ વધારે શરદી થઈ ગઈ. તેને લઈને ગણપતિના કેટલાક શૉટસની શૂટિંગ કરવાની  હતી. 
 
બીજી બાજુ રાજ પણ શૂટિંગ પર નહી પહૉચ્યા. ખબર પડી કે તેમની પણ તબીયત ખરાબ થઈ ગઈ. બે કલાકારની તબીયત ખરાબ થવાના કારણે આ લોકપ્રિય સીરિયલની શૂટિંગ અત્યારે રોકાઈ છે. ટીમના સભ્ય મુજબ આ પગલા સાવધાની માટે ઉપાડ્યા છે. મેકર્સ નહી ઈચ્છતા કે વધારે લોકો બીમાર હોય. સાથે જ ગાઈડલાઈનનો પણ ધ્યાન રાખવુ પડી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments