Dharma Sangrah

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા - દયાબેનને લઈને આવી આ Shocking News

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (14:51 IST)
ટીવીની પ્રખ્યાત કોમેડી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેંસ માટે એક શોકિંગ સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ દયાબેનુ પાત્ર ભજવનારી દિશા વકાની હવે શો માં પરત નહી આવે. બોમ્બે ટાઈમ્સની રિપોર્ટ મુજબ તેમની સાથે વાત કરતા શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ, 'મને નવી દયાબેનની શોધ શરૂ કરવી પડશે. કોઈપણ શો થી મોટુ નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નવા ચેહરા સાથે આગળ વધશે. કારણ કે દયા બેન વગર શો ની ફેમિલી અધૂરી છે.'
 
 અસિતે કહ્યુ, આ દેશમાં અનેક કામકાજી મહિલાઓ પ્રેગનેંટ હોય છે. મૈટરનિટી બ્રેક લે છે. અને પછી પરત કામ પર આવી જાય છે. આજે મહિલાઓ બાળકો થયા પછી પણ કામ કરી રહી છે. અમે દિશાને બ્રેક આપ્યો. પણ અમે હંમેશા તેની રાહ નથી જોઈ શકતા. 
 
અસિતે આગળ કહ્યુ 'કોઈપણ એક્ટ્રેસને રિપ્લેસ કરવી રાતોરાત થનારો પ્રોસેસ નથી. એક મહિના પહેલા સ્ટોરીનો ટ્રેક એડવાંસમાં તૈયાર કરવો પડે છે.  હાલ અમે દયાબેનના પાત્ર માટે ઓડિશનના શરૂઆતી પ્રોસેસને શરૂ કરી દીધુ છે.  અમને હાલ નથી ખબર કે ભવિષ્યમાં શુ થશે પણ હુ એટલુ જ કહીશ કે શો મસ્ટ ગો ઓન. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

આગળનો લેખ
Show comments