Dharma Sangrah

Taarak Mehta ka Ooltah chashmah- જેઠાલાલએ ગોકુલધામ વાસીઓને આપ્યું મોટું સરપ્રાઈજ

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (15:01 IST)
સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચી તારક મેહતાની ટીમ.. 
જેઠાલાલએ કર્યુ હતું બધાને ઈનવાઈટ 
પતંગબાજીનો પણ મજા લીધું. 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા Taarak Mehta ka Ooltah chashmah- ના જેઠાલાલ સરપ્રાઈજ  આપે છે અને હમેશા તે ગોકુલધામના રહેવાસીઓને ચોકાવી જ નાખે છે. Taarak Mehta ka Ooltah chashmah- ના આવનારા એપિસોડમાં જેઠાલાલનો એક મિત્ર (દીલીપ જોશી) ગોકુલધામ વાસીઓને ગુજરાતના વડોદરા આવવાના આમંત્રણસ્ટેચ્યુ ઑફ યૂનિટીછે. તેમાં વિદેશ થી ઘણા બધા લોકો જુદા જુદા રંગ બેરંગી પતંગ ચગાવશે. 
Taarak Mehta ka Ooltah chashmahના આવતા એપિસોડમાં તમે જોશો કે કેવી રીતે બધા ગોકુલધામવાસીઓ સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચે છે અને ત્યાં જઈને સરદાર પટેલને સમ્માન આપે છે. આ પ્રથમ ટીવી શો છે જેને સ્ટેચ્યુ ઑફ યૂનિટી પર શૂટિંગ કરી છે. 
 
આટલું વિશાલ સ્ટેચ્યુ જોઈને બધા ચોંકી જાય છે અને બધાને ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. આ જ રીતે Taarak Mehta ka Ooltah chashmah-ના આવનાર એપિસોડ તેના ફેંસ માટે જોરદાર અને મજેદાર બનશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કોણે ના પીવી જોઈએ છાશ, ફાયદાને બદલે થશે નુકશાન, પરેજ કરવામાં છે સમજદારી

સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ? અહીં જાણો શું તમારા રંગને નિખારશે.

Hanuman prasad recipe - હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને લગાવો આ પ્રિય ભોગ

તમારા બાળકની ઊંચાઈ વધારવા માટે, દૂધ સાથે આ ત્રણ વસ્તુઓ આપો અસર 2 મહિનામાં દેખાશે

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

આગળનો લેખ
Show comments