Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સાથ નિભાના સાથિયા 2' ને રૂપલ પટેલે કહ્યુ અલવિદા, અભિનેત્રીએ બતાવ્યુ કારણ

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2020 (22:44 IST)
ટીવીના પોપ્યુલર શો 'સાથ નિભાના સાથિયા 2'ની બીજી સીઝન શરૂ થઈને પણ એક મહિનાનો સમય નથી થયો કે કોકિલાબેન તેમાંથી વિદાય લઈ રહ્યા છે. ખરેખર, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે રૂપલ પટેલ આ શોમાંથી બહાર નીકળી રહી છે. તેમનો રોલ  નવેમ્બરના મધ્યમાં સમાપ્ત થશે. હવે આ સમાચારની ચોખવટ કરતાં અભિનેત્રી રૂપલ પટેલે પોતે જ કહ્યું છે કે તેમનો રોલ સિરીયલમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેમને બીજા સીઝનમાં માત્ર એક મહિના માટે સાઈન કરવામાં આવ્યો હતો. મેં મારા પ્રેક્ષકોને કારણે સાથ નિભાના સાથિયા -2 શોમાં સાસુના પાત્રને હા પાડી હતી. મને આ પાત્ર માટે પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ‘
 
રૂપલે આગળ વાત કરતાં કહ્યું કે, “મેં હંમેશાં મજબૂત પાત્રો ભજવ્યાં છે અને જેનો શ્રેય મારા વ્યક્તિત્વને જાય છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મારા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને મને આ પ્રકારની ભૂમિકાઓ મળતી રહેશે. અત્યારે મારી પાસે કોઈ સીરિયલમાં ભૂમિકા નથી પરંતુ મને આશા છે કે હું જલ્દી જ ટીવી સ્ક્રીન પર પાછી ફરીશ.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments