Dharma Sangrah

'સાથ નિભાના સાથિયા 2' ને રૂપલ પટેલે કહ્યુ અલવિદા, અભિનેત્રીએ બતાવ્યુ કારણ

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2020 (22:44 IST)
ટીવીના પોપ્યુલર શો 'સાથ નિભાના સાથિયા 2'ની બીજી સીઝન શરૂ થઈને પણ એક મહિનાનો સમય નથી થયો કે કોકિલાબેન તેમાંથી વિદાય લઈ રહ્યા છે. ખરેખર, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે રૂપલ પટેલ આ શોમાંથી બહાર નીકળી રહી છે. તેમનો રોલ  નવેમ્બરના મધ્યમાં સમાપ્ત થશે. હવે આ સમાચારની ચોખવટ કરતાં અભિનેત્રી રૂપલ પટેલે પોતે જ કહ્યું છે કે તેમનો રોલ સિરીયલમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેમને બીજા સીઝનમાં માત્ર એક મહિના માટે સાઈન કરવામાં આવ્યો હતો. મેં મારા પ્રેક્ષકોને કારણે સાથ નિભાના સાથિયા -2 શોમાં સાસુના પાત્રને હા પાડી હતી. મને આ પાત્ર માટે પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ‘
 
રૂપલે આગળ વાત કરતાં કહ્યું કે, “મેં હંમેશાં મજબૂત પાત્રો ભજવ્યાં છે અને જેનો શ્રેય મારા વ્યક્તિત્વને જાય છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મારા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને મને આ પ્રકારની ભૂમિકાઓ મળતી રહેશે. અત્યારે મારી પાસે કોઈ સીરિયલમાં ભૂમિકા નથી પરંતુ મને આશા છે કે હું જલ્દી જ ટીવી સ્ક્રીન પર પાછી ફરીશ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

આગળનો લેખ
Show comments