Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ટ્રેસે સંન્યાસ લઈ ભગવા કર્યો ધારણ, મુંબઈ છોડીને તીર્થયાત્રા પર નિકળી

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:46 IST)
"સ્વરાગિની" અને "અગલે જનમ મોહે બિટિયાહી કીજો" જેવા ટીવી શોમા જોવાતા નુપુર અલંકારને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27  વર્ષના એક્ટિંગ કરિયર પછી નુપુર ગ્લેમર લાઈફ મૂકી સંન્યાસી બની ગઈ છે. નુપુર શોબિજની દુનિયાને અલવિદા કહી મોહ-માયા મૂકી તીર્થયાત્રા પર નિકળી ગઈ છે. 
 
નુપુર અલંકાર કોવિડ લૉકડાઉનના સમયે પૈસાની પરેશાનીથી ઝઝૂમી રહી હતી. હકીકતમાં નુપુર સંન્યાસ લીધા પછી એક સિંપલ લાઈફ જીવી રહી છે. એક્ટ્રેસ દિવસમાં એક પપૈયા અને એક સફરજન ખાય છે. તેમની પાસે માત્ર ચાર જોડી કપડા અને એક જોડી ચપ્પલ છે. નુપુરએ જણાવ્યુ કે તેના માટે આટલુ જ ઘણૌ છે તે તેમના ખર્ચા વિશે ચિંતિંત નથી. કારણ કે તેણે બધુ ભગવાનની ઉપર જ મૂકી દીધુ છે. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments