Dharma Sangrah

OMG!તો શું સાચે ફરી એક સાથે આવી શકે છે કપિલ-સુનીલ

Webdunia
બુધવાર, 3 મે 2017 (14:19 IST)
કૉમેડિયન કપિલ શર્મા, સુનીલ ગ્રોવરથી ખોટું વર્તનના કારણે નુકશાન ભુગતી રહ્યા છે. સુનીલના શોથી ગયા પછી થી "દ કપિલ શર્મા શો" ની ટીઆરપી સતત નીચે આવી રહી છે. ટીઆરપીમાં ગિરાવટના કારણે આ ખબર આવી હતી કે કપિલ શર્માના શો જલ્દ જ ઑફ એયર થઈ શકે છે. 
 
કપિલની  ખોટું વર્તનના કારણે  સુનીલે શો મૂકી દીધું હતું તેની જગ્યા કપુલ ઘણા કોમેડિયંસને લાવ્યા પર વાત નહી બની. સુનીલ દ્વારા શો છોડ્યા પછી અલી અને ચંદને પણ શોનો વિરોધ કર્યા હતું. આ વચ્ચે ખબર આવી કે સુનીલ એનવા શોથી કપિલને રિપ્લેસ કરી શકે છે. 
 
હવે ચોકાવનાર ખબર આ છે લે કપિલ -સુનીલ ફરીથી એક સાથે આવી શકે છે. આ વાત કપિલની ટીમના એક અદાકારે એ કહી છે. 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

શીતળા સાતમની રેસીપી- ગળ્યા ભજીયા

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

આગળનો લેખ
Show comments