Webdunia - Bharat's app for daily news and videos

Install App

"તારક મેહતા..." માં આ કારણે પરત નહી આવશે દયાબેન, પતિએ મૂકી આ મોટી શરત

Taarak Mehta Ka Ooltah Chashmah
Webdunia
મંગળવાર, 6 નવેમ્બર 2018 (17:30 IST)
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" માં હવે તમે દિશા વાકાની એટલે કે દયાબેનને નહી જોઈ શકશો. પાછલા દિવસો ખબર આવી હતી કે જલ્દી જ દયાબેન શોમાં ફરીથી આવશે. જે દિશા વાકાનીના ફેંસ માટે મોટી ખુશ ખબર હતી. પણ દિશાએ આ શો માટે તેમની ફી જરૂર વધારી છે. 
 
પાછલા વર્ષ સેપ્ટેમ્બરથી દયાબેન શોથી દૂર છે. તેમના ચાહક પર્દા પર તેમની રાહ જોઈ રહ્યા છે. પણ તાજા અપડેટ મુજ્બ દિશા હવે શો નહી કરશે. ખબર છે કે 
 
દિશાના શો પર પરત આવવાના ફેસલાથી તેમના પતિ મયૂર ખુશ નથી. તે ઈચ્છે છે કે દિશા તેમના કરિયર મૂકીને બાળકની ઉછેર પર ધ્યાન આપે. દિશની દીકરી 
 
અત્યારે બહુ નાની છે. તેથી તેમની પતિ ઈચ્છે છે કે દિશાનો બધું ધ્યાન અત્યારે બાળક પર હોય .
 
તેનાથી પહેલા શોમાં પરત આવવા માટે દિશાએ શર્ત મૂકી હતી. તે દર એપિસોડના 1.50 લાખ ચાર્જ કરશે. તે સિવાય એ કોઈ પણ સ્થિતિમાં 6 વાગ્યાથી વધારે કામ નહી કરશે. દિશાએ બપોરે 11 થી 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. આટલું જ નહી દિશા મહીનામાં 15 દિવસ જ કામ કરશે જ્યારે બીજા એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. 
દિશા વાકાની પાછલા વર્ષ સેપ્ટેમ્બરથી મેટરનિટી લીવ પર હતી. 
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા"ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. જુલાઈ 2008થી શરૂ થયું અ સીરીયલ ટીવીના ઈતિહાસમાં સૌથી લાંબું ચાલનાર પાંચમો શો છે. આ શિએ અત્યારે સુધી અઢી હજાર એપીસોડ ટેલીકાસ્ટ થઈ ગયા છે. જણાવીએ કે દિશાના પતિ મયૂત પાડિયા મુંબઈ બેસ્ટ ચાર્ટેડ અકાઉટેંટ છે. તેમના લગ્ન 24નવેમ્બર 2015માં થયા હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments