Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતામાં દયા ભાભીની એન્ટ્રી?

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2023 (17:50 IST)
જણાવી દઇએ કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની પર્સનલ લાઇફના કારણે શોને અલવિદા કહી દીધું હતું. ત્યારથી, દર્શકો દિશા વાકાણીને પરત લાવવા માટે સોશિયલ મીડિયા પર કેમેપેઇન ચલાવતા જોવા મળે છે. ગયા વર્ષે અસિત મોદીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દિશાને દયાબેનના રોલમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેન્સને હજુ પણ આશા છે કે ટૂંક સમયમાં જ એક્ટ્રેસ ફરી એકવાર લોકોને હસાવતી જોવા મળશે. 
 
દિશા 2008 થી તારક મેહ્તા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ હતી.  સપ્ટેમ્બર 2017માં તેમને મેટરનિટી લીવ લીધી. ત્યારે આ ચર્ચા હતી કે તેઓ 5 મહિના પછી શો માં પરત આવી શકે છે. પણ 5 વર્ષ પછી પણ તે શો પર પરત ન આવી. પહેલા એવુ જાણવા મળ્યુ હતુ કે તે જોઈન કરી શકે છે. જો કે આ સમાચાર પણ અફવા સાબિત થયા. 

સંબંધિત સમાચાર

16 જૂનનું રાશિફળ - આજે આ 3 રાશિના જાતકો પર રહેશે સૂર્યની કૃપા, મનની ઈચ્છા થશે પૂરી

15 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા રહેશે

5 રૂપિયાની આ વસ્તુ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરી લો આ ઉપાય

14 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું

શું હોય છે નાડી દોષ ? જાણો વર-કન્યાની કુંડળીમાં તેનું હોવું વૈવાહિક જીવન માટે શા માટે કહવાય છે ખરાબ

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

આગળનો લેખ
Show comments