Webdunia - Bharat's app for daily news and videos

Install App

Buddha Purnima wishes- બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ

Webdunia
શુક્રવાર, 5 એપ્રિલ 2024 (10:50 IST)
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
જીવનમાં હજારો લડાઈઓ જીતવા કરતા સારુ છે ખુદ પર વિજય પ્રાપ્ત કરવો. જો ખુદ પર વિજય પ્રાપ્ત કરી લીધો તો પછી જીત હંમેશા તમારી રહેશે. તમારી પાસેથી કોઈ છીનવી નહી શકે. 
gautam buddh quotes
બુદ્ધ કહે છે કે માણસ જેવુ વિચારે છે તેના વિચાર એવા જ થઈ જાય છે. એ એવો જ બની જાય છે. કોઈ માણસ ખરાબ વિચાર સાથે બોલે છે કે કામ કરે છે તો તેને કષ્ટ જ મળે છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ વિચારો સાથે બોલે છે કે કામ કરે છે તો તેને જીવનમાં ખુશીઓ મળે છે. 

 
gautam buddh quotes


gautam buddh quotes

gautam buddh quotes

gautam buddh quotes


બુદ્ધમ શરણંમ ગચ્છામિ 
હુ બુદ્ધની શરણમાં જઉ છુ 
 
ધમ્મમ શરણમ ગચ્છામિ 
હુ ધમ્મની શરણમાં જઉ છુ 
 
સંઘમ શરણમ ગચ્છામિ 
હુ સંઘની શરણમાં જઉ છુ.



 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments