Webdunia - Bharat's app for daily news and videos

Install App

550મો પ્રકાશપર્વ - વાંચો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (13:13 IST)
1. ઈશ્વર એક છે. 
 
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 
 
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
 
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 
 
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
 
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન વિચારો અને ન કોઈને સતાવો 
 
7. સદા પ્રસન્ન રહેવુ જોઈએ. ઈશ્વર પાસે સદા ખુદને ક્ષમાશીલતા માંગવી જોઈએ 
 
8. મહેનત અને ઈમાનદારીથી કમાણી કરીને તેમાંથી ગરીબને પણ કંઈક આપવુ જોઈએ. 
 
9. બધા સ્ત્રી અને પુરૂષ બરાબર છે. 
 
10. ભોજન શરીરને જીવંત રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે.  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments