rashifal-2026

Teachers Day- આ 5 વાતથી બને છે, ટીચર વિદ્યાર્થીઓના વહાલા શિક્ષક

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:32 IST)
જ્ઞાનની વતા હોય, યોગ્યતાની વાત હોય કે પછી સારા માણસ હોવાની, આ બધા વાતમાં શિક્ષક અમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ જ્ઞાનની સાથે સાથે કેટલીક બીજી પણ યોગ્યતાઓ છે જે એક શિક્ષકને પોતાનામાં સરસ અને સ્ટૂડેંટ્સના ફેવરિટ બનાવે છે. જાણો એવી જ 5 ખાસ વાત જે તમને પણ બનાવી શકે છે ખાસ શિક્ષક 
 
1. નૉલેજ - એક શિક્ષક હોવાના કારણે તમારા વિષયથી સંકળાયેલી બધી જાણકારીઓ તમને ખબર હોવી જોઈએ. તે સિવાય કરંટ વિષયોના જ્ઞાન હોવું પણ તેટલો જ જરૂરી છે. જેથી તમે વિદ્યાર્થીઓના દરેક સવાલના જવાન આપી શકો. 
 
2. પ્રેજેંટેશન- શિક્ષક હોવા માટે જ્ઞાન જેટલો જરૂરી છે, તેનાથી પણ વધારે જરૂરી છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાઓ તરીકો. દરેક વિદ્યાર્થીનો માનસિક સ્તર જુદો હોય છે, તેથી પ્રેજેંટેશન એવું હોવું જોઈએ જે દરેક કોઈની સમજમાં સરળતાથી આવી જાય. 
 
3. ફ્રેડલી નેચર- શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચે અનુશાસન જરૂરી છે, પણ સમયની સાથે-સાથે હવે મિત્રતાની વ્યવહારની ટ્રેડ છે. તેથી તમે સ્ટેંડેંટસને સમજવા અને સમજાવવા બન્નેમાં સરળતા થશે. તેનાથી અંતર્મુખી વિદ્યાર્થી પણ ખુલશે અને ડર દૂર થશે. 
 
4. અનુભવ - માત્ર વિષયથી સંકળાયેલી જાણકારી જ નહી પણ તમારા અનુભવ પણ વિદ્યાર્થીઓથી વહેચવું. તેનાથી તમે તેની સાથે સારી રીતે તાળમેળ બેસાડી શકશો. 
 
5. જીવનની સમજ- એક સારું શિક્ષક એ જ હોય છે જે તેમના વિદ્યાર્થીને જીવનના સારું ખરાબની ઓળખ, ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી વાત, વ્યવહાર અને માનવતાની શીખમણ આપે. કારણકે તેમના જીવનની નીંવ મજબૂત બને. તેથી જો બાળક ભણતરમાં સારું નહી કરી શકે તો તેને સમજાવો કે એ જીવનમાં જે સરસ કરી શકે એ કરીએ, જીવન માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. તેનાથી આગળ પણ ઘણુ બધું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

જબલપુરથી કર્ણાટક સુધી કોમી તણાવ: શિવાજી જયંતિ અને પ્રાર્થના દરમિયાન પથ્થરમારો અને તોડફોડ શા માટે થઈ?

ચેટજીપીટીના સીઈઓએ એન્થ્રોપિકના સીઈઓ સાથે હાથ કેમ ન મિલાવ્યો? સેમ ઓલ્ટમેને પોતે કારણ સમજાવ્યું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વહીવટી ફેરબદલ: 59 TDOની સામૂહિક બદલી

વધુ જુઓ..

ધર્મ

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

આગળનો લેખ
Show comments