Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથમાં ખંજવાળ આવે તો પૈસા મળશે એ હકીકત છે કે ભ્રમ ?

Webdunia
સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (16:00 IST)
હાથમાં ખંજવાળ આવવાથી પૈસા આવવાના સંકેત માનવામાં આવે છે. હકીકતમાં આવુ થાય છે કે આ એક ભ્રમ છે ? આ વાતને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણતો નથી પણ આ માન્યતાઓ પર આંખો બંધ કરીને દરેક વિશ્વાસ કરે છે. શકુન શાસ્ત્રમાં કેટલાક સંકેતો દ્વારા આ વાતને સિદ્ધ કરવામાં આવે છે. જે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓને કોઈને કોઈ માધ્યમથી સૂચિત કરે છે. 
 
આવો જાણીએ શુ છે એ સંકેત -  
 
1. શરીરમાં જમણા અંગો પર અથવા જમણા હાથમાં વારેઘડીએ ખંજવાળ આવે તો તેનાથી અચાનક પૈસા મળે છે. 
 
2. ડાબા હાથમાં ખંજવાળ આવે તો ખર્ચ થાય છે. 
 
3. આંખ પર ખંજવાળ આવે તો પૈસા મળે છે. 
 
4. સ્વપ્નમાં છાતી પર ખંજવાળ આવે તો પૈતૃક ધનની પ્રાપ્તિ થાય છે. 
 
5. પગમાં ખંજવાળ થાય તો વ્યક્તિ યાત્રા પર જાય છે. 
 
6. પેટ પર ખંજવાળ આવે તો સંબંધોમાં વિચ્છેદ થવાની શક્યતા રહે છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments