rashifal-2026

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:54 IST)
જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું લાગી રહ્યું હોય કે ઘરમાં દેવતાઓનો વાસ નથી, તો નક્કી જ આ જાણવું જોઈએ કે ઘરમાં નેગેટિવ એનર્જી છે.  તેથી આ સાધારણ ઉપાયથી ઘરથી નેગેટિવ ઉર્જાનો અસર દૂર થશે અને દરેક કામમાં પાજિટિવ અસર જોવાશે. 
1. એકવીસ દિવસ આ ઉપાયને કરવું છે. ઉપાય માટે ગાયનું થોડું કાચું દૂધ લઈને તેમાં નવ ટીંપા શુદ્ધ મધની મિક્સ કરો અને એક સાફ વાસણમાં નાખી નહાવું. 
 
2. સાફ કપફા પહેરીને એક સાફ વાસણમાં થોડું ગાયનો દૂધ અને મધ લઈને મકાનની ધાબાથી નીચે સુધી દરેક રૂમમાં દૂધના છાંટા મારવું. 
 
3. મુખ્ય દ્વાર સુધી આવો અને દ્વારની બહાર શેષ દૂધએ ધારથી ત્યાં જ નાખવું. આ પ્રક્રિયાને કરતા તમારા ઈષ્ટદેવના સ્મરણ જરૂર કરતા રહો. 
 
4.એકવીસ દિવસ સુધી આવું કરતા ઘરની દરેક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે. ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવાનો આ પૌરાણિક ઉપાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

આગળનો લેખ
Show comments