Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા આશિયાનાને કોઈની નજર ના લાગે ,અજમાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2014 (16:45 IST)
ઘરને પવિત્રતા માટે નિયમિત રૂપથી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જાઓ અને સુંદરકાંડનો પાઠ કરો. 
 
ચારે બાજુની નકારાત્મક ઉર્જાની અસર ખત્મ કરવા માટે પોતાના ઘરમાં નિયમિત રૂપથી ગૌમૂત્રને  છાંટવું. ગૌમૂત્રને પવિત્ર પદાર્થ માન્યું છે અને એમાં વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે. 
 
જો તમને શક હોય કે તમારા પર કોઈએ ટોના-ટોટકા કર્યા  છે તો ગો મૂત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌમૂત્રનો છંટકાવ  કરી લો. 
 
દરરોજ થોડું-થોડું ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. 
 
માત્ર આ બે ઉપાયથી બધા પ્રકારના ટોના-ટોટકા અને ખરાબ નજરથી બચી શકાય છે. 
 
તમારા આશિયાનાને બુરી નજરથી બચાવશે  આ મંત્ર 
 
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં રહેલ ભગવાનના મંદિરમાં મુકો સાથે એક નાળિયેર અને સોપારી મુકો.
 
નમસ્તે રૂદ્ર્રૂપાય કરિરૂપાય તે નમ: 
 

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments