Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર મંત્ર ટોટકે - રાવણ સંહિતામાં જણાવ્યા છે સમ્મોહન અને ધન પ્રાપ્તિના આ 7 ચમત્કારિક ઉપાય

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2016 (16:22 IST)
રાવણ પ્રકાંડ પંડિત હતુ અને એને જ્યોતિષ તંત્રથી સંકળાતેલા ગુપ્ત રાજ જણાવતા ગ્રંથ રાવણ સંહિતાની રચના કરી હતી. આ ગ્રંથમાં એવા ચમત્કારી ઉપાય જણાવ્યા છે , જેનાથી કોઈ પણ માણ્સ બીજાને સમ્મોહિત કરી શકે છે અને ધનથી સંકળાયેલી મુશેકેલીઓ દૂર કરી શકે છે. અહીં જાણો રાવણ સંહિતાના ઉપાય 










સફેદ આંકડાના ફૂલને છાયામાં સૂકાવી લ ઓ એ પછી ગાયના દૂધમાં મિક્સ કરી વાટી લો અને એનું તિલક લગાવ્પ્ એવું કરવાત્જી માણ્સને સમ્મોહન અને વર્ચસ્વ વધે છે. 
 

 
 
જો દૂર્વાને કપિલા ગાય એટકે કે સફેદ ગાયના દૂધ સાથે વાટીને રોજ એનું તિલક લગાય તો માણસને દરેક કામમાં સફળતા મળે છે. બધા લોકો વાત માને છે. 
 
અપામાર્ગના બીયડને બકરીના દૂધમાં મિક્સ કરી વાટીને પેસ્ટ  બનાવી લો આ પેસ્ટનું તિલક લગાવવાથી માણસનું સમાજમાં આકર્ષણ વધે છે અને બધા લોકો વાત માનીએ છે. 
 
બિલ્વપત્ર અને બિજોરા લીંબૂ( લીંબૂનું એક પ્રકાર) લઈને એને બકરીના દૂધમાં મિક્સ કરી વાટી લો. એ પછી આથી તિલક લગાડો . આવું કરવાથી આકર્ષણ વધે છે. 
 

 
ધન પ્રાપ્તિ ના ઉપાય 
કોઈ પણ શુભ મૂહૂર્તમાં કે કોઈ શુભ દિવસમાં સવારે જલ્દી ઉઠો. એ પછી નિત્તકર્મથી નિવૃત થઈને કોઈ પવિત્ર નદી કે તળાવ કાંઠે જઈ . કોઈ શાંત અને એકાંત સ્થાન પત વટના ઝાફ નીચે ચામડાનું આસન પથારી . આસન પર બેસીને ધન પ્રાપ્તિ મંત્રના જપ કરો. 
 
ધન પ્રાપ્તિનું મંત્ર- ૐ હ્રી શ્રીં ક્લીં નમ: ધ્વ: ધ્વ : સ્વાહા 
આ મંત્રનું જાપ તમને 21 દિવસ સુધી રોજ સવારે કરવું જોઈએ. મંત્ર જપ માટે રૂદ્રાક્ષની માળાના ઉપયોગ કરો. 21 દિવસ સુધીમાં વધારેથી વધારે સંખ્યામાં મંત્ર જાપ કરો. આ મંત્ર સિદ્ધ થયા બાદ ધન લાભના યોગ બની શકે છે. 
 
 

ધનની મુશ્કેલી દૂર કરવા માટે 
જો કોઈ માણસને ધન પ્રાપ્ત કરવામાં વાર-વાર મુશ્કેલી આવી રહી છે તો એને અહીં જણાવેલ ઉપાય 40 દિવસ સુધી રોજ કરવું જોઈએ. ઉપાય એમના ઘરે જ કરી શકાય છે.  ઉપાય મુજબ ધન પ્રાપ્તિ મંત્રના જપ રોજ 108 વાર કરવું છે. 
 
મંત્ર : ૐ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં શ્રીં શ્રીં મમં ધનં દેહી ફટ સ્વાહા ! 
આ મંત્રનું જાપ નિયમિત રૂપથી કરતા થોડા જ દિવસોમાં મહાલક્ષ્મીની કૃપા મળી જશે અને તમને ધનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગશે. 
 

 
કુબેર દેવને પ્રસન્ન કરવા માટે 
 
જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી ધન મેળવા ઈચ્છો છો તો આ ઉપાય કરો. 
ઉપાય મુજબ અહીં જણાવેલ મંત્રનુ જાપ  ત્રણ માહ સુધી રોજ કરવું છે. દરરોજ મંત્રનું જપ માત્ર 108 વાર કરો. 
મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવાણાય , ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા ! 
 
 
મંત્ર જપ કરતા સમયે એમની પાસે ધનલક્ષ્મી કોડી રાખો. જ્યારે ત્રણ માહ થઈ જાય તો આ કોડીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખતા હોય ત્યાં રાખો. આ ઉપાયથી પૈસાની કમી દૂર થઈ શકે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments