Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્મ કુંડળીમાં માંગલિક યોગ હોય કે નીચનો મંગલ હોય તો અપનાવો આ ઉપાયો

Webdunia
શનિવાર, 3 જાન્યુઆરી 2015 (18:00 IST)
જરૂરી નથી કે માંગલિક હોવાથી જ કોઈની કુંડળીમાં કુપ્રભાવ થાય છે. મંગળના વિશેષ નીચ કર્ક રાશિ કે  છઠ્ઠા. આઠમા ભાવમાં પણ જાતકને માંગલિક જેવા દોષથી પ્રભાવિત થવુ પડે છે. પણ તેનાથી નિરાશ થવાની કે ગભરાવવાની જરૂર નથી. મંગળ ક્યારેય અમંગળ કરી જ નથી શકતો. બસ હનુમાનજી અને મંગળની આરાધના અને નીચે આપેલા આ ઉપાય કરવાથી બધુ મંગલ જ મંગલ થશે. 
 
સવા કિલો ઘઉ. સવા કિલો ગોળ. સવા કિલો મસૂર આખા. 7 તાંબાના જૂના કાણા વગરના સિક્કા. 7 ગુલાબના ફુલ. એક પાણીવાળુ નારિયળ. સવા બે મીટર લાલ કપડુ. કોઈપણ શુક્લપક્ષ મંગળવારે સવારે ઉપરોક્ત બધો સામાન લાલ કપડામાં બાંધીને કોઈપણ હનુમાનજીના મંદિર કે મૂર્તિ સામે લઈ જઈને યોગ્ય વિદ્વાન બ્રાહ્મણને મંગળ અને હનુમાનજીનુ પૂજન (કેસરી. સિંદૂર. ચમેલીનુ તેલ. પાનના પત્તા. ચોખા. લાલ દોરો. બેસનના લાડુ વગેરેથી) કરાવીને સામાનની પોટલી બ્રાહ્મણને સંકલ્પ આપીને દાન કરી દો.  દરેક મંગળવારે હનુમાનજી ની પૂજા કરો. બળદને દરેક મંગળવારે ગોળ ચઢાવો. મંગળ જ મંગળ થશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments