Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કલેશનો નાશ કરી સુખ શાંતિ લાવશે આ સરળ ઉપાય

Webdunia
સોમવાર, 16 જાન્યુઆરી 2017 (00:23 IST)
જો ઘરમાં ક્લેશ થાય છે અને ઘરના વાતાવરણ બગડી જાય છે તો સરળ જ્યોતિષીય ઉપાય અજમાવીને તમે તમારા ઘરની સુખ શાંતિ પરત લાવી શકો છો. 
 
1. ઘરના મંદિરમાં  મંગળવારે પં ચમુખી દીપક પ્રગટાવો અને દરરોજ કપૂર પ્રગટાવો. આથી ઘરની નકારાત્મકતા ઓછી થાય છે. 
 
2. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરી છાણા પર પ્રગટાવો. આથી ઘરના વાતાવરણ શાંત થશે. 
 
3. દરરોજ લોટ બાંધતા એમાં ચપટી મીઠું અને ચણાનો લોટ લો. માન્યતા છે કે આવું કરવાથી ઘરથી ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે. 
 
4. રાત્રે સૂતા પહેલા પીતળના વાસણમાં ઘીમાં પલળેલા કપૂર પ્રગટાવો. આથી તનાવથી મુક્તિ મળશે. 
 
5. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં છાણા સળગાવી ધુની આપો. જેથી ઘરમાં શાંતિ બની રહેશે. 
 
 
 
 
 
 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments