Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાર્યમાં સફળતા મેળવવા માટે વાર મુજબ આ ટોટકા અપનાવો

Webdunia
સોમવાર, 16 મે 2016 (17:04 IST)
જો તમે કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈ રહ્યા હોય તો દિવસના હિસાબથી આ ટોટકા અપનાવશો તો કામ બની જશે. 

- રવિવારે ઘરમાંથી નીકળતા પહેલા ખાવાના પાનનુ પત્તુ તમારી પાસે રાખી લો.
- સોમવારે ઘરમાંથી નીકળતી વખતે કાચમાં તમારો ચહેરો જોઈને નીકળો.
- મંગળવારે ઘરમાંથી નીકળો તો કોઈ મીઠાઈ ખાઈને નીકળો.
- બુધવારે બહાર નીકળો તો લીલા ધાણાને ખાઈને નીકળવુ શુભ રહે છે.
- ગુરૂવારે ઘરમાંથી નીકળતી વખતે સરસિયાનું થોડા દાણા મોઢામાં નાખીને નીકળો.

- શુક્રવારે દહી ખાઈને નીકળવાથી બધુ યોગ્ય રહેશે.
- શનિવારે આદુ અને ઘી ખાઈને નીકળવાથી તમને શુભ ફળ મળશે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments