Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બે કામ નહી કરો તો ધનનો નાશ થશે ..

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2016 (11:21 IST)
જો તમે ઈચ્છતા  છો કે તમારા ધન વધે અને તમે સુખપૂર્વક જીવો તો હમેશા આ બે વાતો યાદ રાખો  કારણકે જે એને યાદ નથી  રાખતા અને પોતાના ધનને બચાવવાની કોશિશ કરે છે એનું  ધન નાશ થઈ જાય છે. 
 
એક શ્લોકમાં લખ્યું છે ધનની ત્રણ ગતિ છે. એટલે કે જે ધન સાથે એ બે કામ નથી કરતા એના ધનના નાશ થઈ જાય છે. 
શાસ્ત્રોમાં જણાવ્યા છે કે દેવી લક્ષ્મીનો એક નમા ચંચલા છે. એટલેકે આ ચંચળ સ્વભાવની છે આ એક સ્થાન પર ક્યારે પણ રોકાઈ નહી શકે આથી એને રોકીને રાખવાની ભૂલ ન કરશો. 
 
ધને નષ્ટ થવાથી બચાવા માટે  માત્ર બે ઉપાય છે. ધનના દાન કરો કે એટલે કે લેવણ-દેવડ કરો જરૂરિયાત લોકોને આપો. જો આવું નહી કરતા છો તો ધનને સુખ ભોગમાં ઉપયોગ કરો. 
 
જે લોકો ધનને રોકીને રાખીએ છીએ એના ધન તેજીથી નાશ થાય છે. આથી ધનના સદુપયોગ કરવું જોઈએ.એને રોકીને નહી રાખવા જોઈએ. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments