Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લઈ આવો લાકડીની વાંસળી.. સુખ સંપદા આપમેળે જ આવી જશે

Webdunia
બુધવાર, 6 એપ્રિલ 2016 (14:11 IST)
દુનિયાનો દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે તેના ઘરમાં સદા સુખ-શાંતિ કાયમ રહે. ઘરના બધા સભ્ય સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવે. ધન અને અન્નની કોઈ કમી ન રહે. પણ ક્યારેક ને ક્યારેક એક નજીવા કારણોસર અજાણતા જ કંઈક ને કંઈક સમસ્યા આવી જ જાય છે.  અને તમે માનો કે ન માનો પણ આ સમસ્યાઓનુ જડ ક્યાક ને ક્યાક તમારા ઘરમાં જ પહેલાથી હાજર નકારાત્મક ઉર્જા જ હોય છે. જે કારણસર ન સમસ્યાઓ દૂર થાય છે કે ન તો તેની જાણ થઈ શકે છે.  જો તમને પણ આવી જ કેટલીક સમસ્યાઓ સામે લડવુ પડે છે તો આજે જ તમે તમારા ઘરમાં એક લાકડીની વાંસળી લઈ આવો. આ વાસ્તુ અને સકારાત્મક ઉર્જાનો ખૂબ જ સટીક ઉપાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી સ્થાપિત કરવામાં આવે છે એ ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોય છે અને તેમની ઉપસ્થિતિ જે ઘરમાં હોય ત્યા ક્યારેય સુખ સમૃદ્ધિ અને સૌહાર્દ ન હોય એવુ બની જ નથી શકતુ. ભગવાન પ્રેમના પ્રતીક છે આ કારણથી ઘરના સભ્યોમાં પણ પરસ્પર પ્રેમ કાયમ રહે છે.  શાસ્ત્રો અને વાસ્તુનુ માનીએ તો હર્ષ ઉલ્લાસને જીવનારા પ્રભુ શ્રીકૃષ્ણને વાંસળીથી સદૈવ ખૂબ જ વધુ પ્રેમ રહ્યો છે.  આ જ કારણે વાંસળીને પવિત્ર, શુભ, શાંતિ અને સમજદારીનું પ્રતિક સમજવામાં આવે છે. વાંસળીથી નીકળતો સ્વર પ્રેમ વર્ષા કરે છે. તેથી જે ઘરમાં વાંસળી હોય છે તેના સ્વર ગુંજતા રહે છે અને એ ઘરમાં પ્રેમ અને ઉત્સાહની કોઈ કમી નથી રહેતી. તો જો તમારા ઘરમાં પણ આવી સમસ્યાઓ મંડરાય છે તો ઘરમાં વાંસળી નથી તો તમારી આગામી શોપિંગ લિસ્ટમાં વાંસળીનો સમાવેશ જરૂર કરી લો. અને કોશિશ કરો કે વાંસળી લાકડીની હોય જેનાથી વધુ અને યોગ્ય લાભ પ્રાપ્ત થઈ શકશે. આશા કરીએ છીએ કે વાસ્તુનો આ ઉપાય તમારા ઘરમાં સદા ખુશીનો ધ્વનિ ફેલાવતો રહેશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments