Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantr Mantr - મંગળવારના દિવસે કરેલા સો કામને સિદ્ધ કરશે આ 1 ઉપાય

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (11:02 IST)
ભગવાન શિવના અગિયારમા અવતાર મનાતા ભગવાન હનુમાન આ કળયુગમાં મનોકામના સિદ્ધ કરનારા માનવામાં આવે છે. તેને બધા જીવીત દેવોમાંથી આજના કળયુગમાં એક દેવ માનવામાં આવ્યા છે. 
 
શિવના અગિયારમાં અવતાર હનુમાનજીને રુદ્ર અવતારના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છેકે હનુમાનજીની ભક્તિ કરીને ખૂબ જલ્દી તેમની કૃપા મેળવી શકાય છે. 
 
આમ તો દરેક મનોકામના પૂરી કરવા માટે હનુમાનજીના જુદા જુદા મંત્ર અને અલગ અલગ ચોપાઈઓ છે. પણ આ બધા ઉપરાંત એક એવો ઉપાય છે જેને કરવાથી તમારા બધા કાર્ય સફળ થઈ શકે છે અને યોગ્ય કાર્ય માટે માંગેલી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. 
 
જો તમે કોઈ સમસ્યામાં ફંસાયા છો તો મંગળવારના દિવસે એક ઉપાય કરી શકો છો. આવુ કરવાથી તમારા બધા કષ્ટોનું સમાધાન થઈ જશે. પણ ધ્યાન રાખો કે આ ઉપાય કોઈ અનુચિત કાર્ય કે કોઈને દુખ પહોંચાડવા માટે ન કરવામાં આવે નહી તો તેનુ પરિણામ ઊંધુ પણ થઈ શકે છે. 
 
આ માટે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. સ્નાન વગેરે કરીને પીપળના ઝાડથી 11 સુકા પાન તોડી લો.. આ ખંડિત ન હોવા જોઈએ. 
 
હવે આ 11 પાન પર તમારે શ્રીરામ નામ લખવાનુ છે. ત્યારબાદ ગંગાજળમં કુમકુમનું મિશ્રણ તૈયાર કરીને દરેક પાન પર રામનું નામ લખો. 
 
 જો શક્ય બની શકે તો દરેક પાન પર રામના નામ સાથે હનુમાનજીનુ પણ નામ લખો. ત્યારબાદ આ પાનની માળા બનાવો અને હનુમાન મંદિરમાં હનુમાનજીને અર્પિત કરી આવો. આ ઉપાય દરેક મનોકામના પૂરી કરે છે અને શનિ દોષોમાંથી મુક્તિ અપાવે છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments