Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology- ઘઉં દળાવતી વખતે તેમા નાખો એક મુઠ્ઠી ચણા.. જાણો આવા જ કેટલાક જ્યોતિષિય ઉપાય(see video)

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2017 (13:00 IST)
દૈનિક જીવનમાં થનારા નાના નાના કામ સાથે જ જ્યોતિષમાં બતાવેલ ઉપાય પણ કરવામાં આવે તો ખૂબ જલ્દી ફળ પ્રાપ્ત કરી શકાય છે. અહી જાણો જાણીતા એસ્ટ્રોલોજર મુજબ કેટલાક એવા ઉપાય જે નિયમિત રૂપે કરવાથી ભાગ્યનો સાથ મળવા માંડે છે. 
 
જ્યારે પણ ઘઉં દળાવો શનિવારે દળાવો.. ઘઉ દળાવતી વખતે તેમા એક મુઠ્ઠી ચણા નાખી દો. આ આરોગ્ય માટે લાભપ્રદ હોવા સાથે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. 
 
 
ઘરના મુખ્ય દરવાજા પર રોજ કે પછી દરેક તહેવારોના દિવસે રંગોળી જરૂર બનાવો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે. 
 
5 ગુરૂવાર સુધી કોઈ સુહાગનને સુહાગની વસ્તુઓનુ દાન કરો 
 
- દર શુક્રવારે ઘરમાં જ  શ્રીસુક્તનો પાઠ કરો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
- ઘરમાંથી નીકળતી વખતે થોડા આખ મગ ઘરમાં વીખેરી દો પછી જ નીકળો. ધ્યાન રાખો કે વીખરેલા મગને તમારા પગ ન લાગે. 
 
- પૂજા સ્થાન પર સિદ્ધ કરેલુ સ્ફટિક શ્રીયંત્ર મુકો. રોજ તેની સામે બેસીને શ્રીમ નમ મંત્રનો જાપ કરો. શ્રીયંત્રને કમળકાકડીની માળા પહેરાવી રાખો. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments