Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીના 11 પાનનો આ રીતે કરો શાસ્ત્રીય ઉપાય પછી જુઓ ચમત્કાર

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:40 IST)
શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને સફળતા મેળવવાના અનેક ઉપાય છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય એવા હોય છે જે ખૂબ જ મુશ્કેલ  હોય છે. સાથેજ કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ સહેલા છે. આ ઉપાયોમાંથી શાસ્ત્રીય ઉપાયનો કોઈ મુકાબલો નથી.  
 
ધન પ્રાપ્તિ માટે શાસ્ત્રીય ઉપાય કારગર સિદ્ધ થાય છે. ધન પ્રાપ્તિ માટે તુલસીનો આ શાસ્ત્રીય ઉપાય અચૂક માનવામાં આવે છે. આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સાથે સંકળાયેલા શાસ્ત્રીય ઉપાય બતાવી રહ્યા છીએ. આ  ઉપાય તુલસીના પાનથી કરવા જોઈએ. 
 
તુલસીના પાનના આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની વિશેષ કૃપા થાય છે.  મતલબ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થવો ચોક્ક્સ છે. આ ઉપરાંત કેરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. 
 
જાણો કેવી રીતે કરશો ઉપાય 
 
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના કુલ અગિયાર પાન તોડી લો..  આ પાનને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો. ધ્યાન રાખજો કે આ પાન ક્યાકથી પણ ખંડિત ન હોવા જોઈએ. ત્યારબાદ આ અગિયાર પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના નાના નાના ટુકડા કરી લો. 
 
હવે આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખો જેમા તમે લોટ મુકો છો. તુલસી યુક્ત આ લોટનો પ્રયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં ફેરફાર દેખાવવા માંડશે. અહી ધ્યાન રાખવાનુ છે કે ભૂલથી પણ આ ઉપાય રવિવારે કે અગિયારના દિવસે ન કરશો. કારણ કે આ દિવસે તુલસીના પાનને તોડવા અશુભ માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments